ધર્મ દર્શન

ધર્મ દર્શન

શ્રીરામ ભક્ત હનુમાનજી પંચમુખી કેમ બન્યા?

“ઘણીવાર આપે ફોટામાં કે મંદિરમાં પાંચમુખવાળા હનુમાનજીના દર્શન કર્યા હશે, કેમ અને કેવી રીતે હનુમાનજીએ પાંચ મોઢાવાળું રૂપ ધારણ કર્યું

Read More
ગુજરાતધર્મ દર્શન

પ્રેમના ભાવને અપનાવવાથી જ સમગ્ર સંસારમાં શાંતિ સ્થાપિત થશે: નિરંકારી સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજ

૭૬મા વાર્ષિક નિરંકારી સંત સમાગમના અંતિમ દિવસે સમાપન સત્રમાં ઉપસ્થિત વિશાળ માનવ પરીવારને સંબોધિત કરતાં નિરંકારી સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજે

Read More
ધર્મ દર્શન

ઇશ્વર પ્રત્યે સમર્પિત મન જ માનવતાની સાચી સેવા કરી શકે છે: નિરંકારી સદગુરૂ માતા સુદિક્ષાજી મહારા

ભક્તિભાવનો મહાકુંભ ૭૬મો આંતરરાષ્ટ્રિય નિરંકારી સંત સમાગમ હરીયાણાના સમાલખા સ્થિત સંત નિરંકારી આધ્યાત્મિક સ્થળ ખાતે આયોજીત ૭૬મા વાર્ષિક નિરંકારી સંત

Read More
ધર્મ દર્શન

દશરથ-દશાનન અને દશેરાનો આધ્યાત્મિક અર્થ

રામાયણ-રામચરીત માનસ અને અન્ય રામકથાઓમાં અનેક શબ્દોનો પ્રતિક રૂ૫માં ઉ૫યોગ કરવામાં આવ્યો છે.જેના ઐતિહાસિક મહત્વની સાથે આધ્યાત્મિક અર્થ ૫ણ પ્રગટ

Read More
ધર્મ દર્શન

સંસારના ચિંતનથી બગડેલા મનને સુધારવા પરમાત્માનું ધ્યાન જરૂરી

પ્રત્યેક વસ્તુમાં પોતપોતાનો ગુણ હોય છે.જ્યારે આપણે કોઇ વસ્તુ કે વ્યક્તિનું ચિંતન કરીએ છીએ અથવા તેની સાથે સબંધ જોડીએ છીએ

Read More
ગાંધીનગરધર્મ દર્શન

ગાંધીનગરમાં રામમંદિરની ભવ્ય પ્રતિકૃતિ સાથે કેસરિયા ગરબાનું આયોજન

ગાંધીનગર : શહેરના સેક્ટર 11 રામકથા મેદાન ખાતે સહાય ફાઉન્ડેશન દ્વારા નવલી નવરાત 2023નુ આયોજન કરાયુ છે. 10 હજાર ચોરસ

Read More
ગુજરાતધર્મ દર્શન

13મી ઓક્ટોબરે આરંભ કાફે ખાતે અર્બન નારી દાંડિયા નાઈટનું આયોજન 

અમદાવાદ : સાતકૃપા ગ્રૂપ દ્વારા 13મી ઓક્ટોબર, 2023ના રોજ “અર્બન નારી દાંડિયા નાઇટ” રજૂ કરી રહ્યું છે ત્યારે પરંપરાગત ગુજરાતી

Read More
ગુજરાતધર્મ દર્શન

અંબાજીના પ્રસાદમાં નકલી ઘી વાપરનાર મોહિની કેટરર્સનો કોન્ટ્રાક્ટ રદ, હવે અક્ષયપાત્ર એજન્સી બનાવશે પ્રસાદ

અંબાજી : અંબાજી મંદિરના પ્રસાદના ઘીના નમૂના નિષ્ફળ ગયા બાદ સરકારે કાર્યવાહી કરી છે. અંબાજી મંદિરનો પ્રસાદ બનાવનાર મોહિની કેટરર્સનો

Read More
ગુજરાતધર્મ દર્શન

ગીતા પર હાથ મુકી કેમ શપથ લેવામાં આવે છે ? જાણો….

એકવાર ભગવાન શ્રીહરિ વૈકુઠલોકમાં શેષ શય્યા ઉપર આંખો બંધ કરીને મનમાં હાસ્ય સાથે સૂતા હતા અને માતા લક્ષ્મીજી તેમના ચરણોની

Read More
x