Day: November 28, 2019

રાષ્ટ્રીય

મહારાષ્ટ્ર: મી ઉદ્ધવ બાલા સાહેબ ઠાકરે….

મુંબઇ મહારાષ્ટ્રમાં એક મહિના લાંબા રાજકીય ઉથલપાથલ બાદ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આજે ​​સાંજે 6.40 વાગ્યે મુખ્યમંત્રી પદના શપથ લીધા

Read More
ગાંધીનગરગુજરાત

રુપાણી સરકારની મોટી જાહેરાત, સહાયની રકમ સીધી ખાતામાં થશે જમા

ખેડૂતોના ખાતામાં 31 ડિસેમ્બર પહેલા સહાય ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે.જેના માટે ખેડૂતો ઓનલાઈન ફોર્મ ભરી શકશે ગાંધીનગર રાજયમાં કમોસમી

Read More
રાષ્ટ્રીય

સાધ્વી પ્રજ્ઞા ના ગોડસે પ્રેમ પર સંસદ માં હંગામો, વિપક્ષનું વોકઆઉટ

નવી દિલ્હી ભાજપા સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે નિવેદન આપતા કહ્યું કે, અધીર રંજન ચૌધરીએ લોકસભામાં કહ્યું હતું કે મહાત્મા ગાંધીની

Read More
ગાંધીનગરગુજરાત

ગુજરાતનાં મુખ્ય સચિવ તરીકે અનિલ મુકિમ ની વરણી

અમદાવાદ ગુજરાતમાં ચીફ સેક્રેટરી જે. એન. સિંહ 29મી નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે. ત્યારે અનિલ મુકીમ નવા ચીફ સેક્રેટરી તરીકે

Read More
ગાંધીનગરગુજરાત

અંબુજા સિમેન્ટ કંપનીમાં નોકરી અપાવવાના બહાને છેતરપીંડી, ૯ લોકોની ધરપકડ

અમદાવાદ અંબુજા સિમેન્ટ કંપનીમાં નોકરી અપાવવાના બહાને છેતરપીંડી લોકો સોથે છેતરપીંડી કરનારા 9 શખ્સોની સાયબર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે.

Read More
ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીયવેપાર

મંદી નથી…? દેશની પ્રથમ પ્રાઈવેટ ટ્રેન ‘તેજસ એક્સપ્રેસ’માંથી 20 લોકોને કર્યા છૂટા

અમદાવાદ એક તરફ દેશમાં ગણા લોકો ને આર્થિક મંદી નાં કારણે નોકરીથી હાથ ધોવા પડે છે. ત્યારે દેશ ના નાણામંત્રી

Read More
રાષ્ટ્રીય

મહારાષ્ટ્ર નાં પહેલા ઠાકરે મુખ્યમંત્રી હશે ઉદ્ધવ, આજે સાંજે શપથ ગ્રહણ

મુંબઈ મહારાષ્ટ્રમાં એક મહિના સુધી ચાલેલી રાજકીય ઉથલપાથલ બાદ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આજે સાંજે 6.40 વાગ્યે મુખ્યમંત્રી પદના શપથ

Read More
ગાંધીનગરગુજરાત

ગુજકોક કાયદાનો રાજયમાં પહેલી ડિસેમ્બરથી અમલ કાયદાને લઇ આંતકવાદી પ્રવૃત્તિ પર લગામ કસાશે

ગાંધીનગર : ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આજે પત્રકાર પરિષદ યોજીને ગુજકોકના કાયદાની તા.૧લી ડિસેમ્બરથી ગુજરાતમાં અમલવારી કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી

Read More
ગુજરાતરાષ્ટ્રીય

સ્ટેચ્યુ ઓફ યુનિટીને એક વર્ષ પૂર્ણ : કલર વેરિયેશનને પગલે સાફ-સફાઈ કરાશે

નર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટીને એક વર્ષ પૂર્ણ થતાં કલર વેરિયેશનને લઈને સફાઈ હાથ ધરવામાં આવશે જેમાં સ્ટેચ્યુની અંદર અને

Read More
ગાંધીનગર

અમદાવાદના GMDC ગ્રાઉન્ડ કન્વેન્શન હોલમાં ગૌરવશાળી સમારોહ : મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે રાજ્યના ૧૬૮ પોલીસ કર્મીઓને પોલીસ ચંન્દ્રક-મેડલ્સથી અલંકૃત કરાશે

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ગુરૂવાર તા. ર૮મીએ સવારે ૧૦ કલાકે ગુજરાત પોલીસ દળના ૧૬૮ પોલીસકર્મીઓ-અધિકારીઓને પોલીસ મેડલ્સથી અલંકૃત કરશે

Read More
x