Day: April 1, 2020

ગુજરાત

સિહોરની મોંઘીબાની જગ્યાના મહંત જીણારામબાપાની અપીલ, ઘરે રહો, આબાદ રહો, દરેક વ્યકિત સરકારને સહાય આપે

ભાવનગર : ભાવનગર જિલ્લાના સિહોરમાં આવેલી મોંઘીબાની જગ્યાના મહંત જીણારામ બાપુએ લોકોને લોકડાઉનનો અમલ કરવા અપીલ કરી છે. જીણારામબાપુએ જણાવ્યું

Read More
ગાંધીનગરગુજરાત

રાજ્યમાં લોકડાઉનની કડક અમલવારી માટે 1526 વનવિભાગના અને 183 આરટીઓના કર્મચારીઓ પણ પોલીસ સાથે ફરજ બજાવશે : DGP શિવાનંદ ઝા

ગાંધીનગર : રાજ્ય પોલીસવડાશ્રી ઝાએ જણાવ્યું કે, દિલ્હી નિઝામુદ્દીન મરકઝમાં હાજરી આપનારા ગુજરાતના નાગરિકો અંગે કેન્દ્રીય એજન્સી દ્વારા મળેલી માહિતી

Read More
ગાંધીનગરગુજરાત

અંત્યોદય –પી.એચ.એચ પરિવારોને વિનામૂલ્યે અનાજ વિતરણનો રાજ્યમાં પ્રારંભ

ગાંધીનગર : મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના વાયરસના સંક્રમણ સામે સતર્કતા રૂપે દેશભરમાં જાહેર થયેલા ર૧ દિવસના લોકડાઉનની સ્થિતીમાં રાજ્યના અંત્યોદય-શ્રમજીવી

Read More
ગુજરાતરાષ્ટ્રીય

દિલ્હીના તબલીઘી જમાતના ધાર્મિક કાર્યક્રમમાં ભાવનગરના 17 અને સુરતના 76 લોકો ગયા હતા, એકનું મોત, SIT દ્વારા શોધખોળ.

અમદાવાદ: દિલ્હીમાં તબલીઘી જમાતના નિઝામુદ્દિન કેન્દ્રમાં મરકઝ નામના ધાર્મિક પ્રસંગે ભારત સહિત વિવિધ 15 દેશના આશરે 1700 લોકો એકઠાં થયાં

Read More
ગુજરાત

લોકડાઉન જાહેર કર્યા પછી સિંગતેલના ભાવ ભડકે બળી રહ્યાં છે, ડબ્બાનો ભાવ રૂ. ૨૨૭૦ ખાદ્યતેલની કૃત્રિમ અછત.

અમદાવાદ : કોરોના પછી લોકોને જીવનજરૂરી વસ્તુઓ મળવામાં સમસ્યા નહીં નડે તેવા દાવા વચ્ચે બજારમાં ખાધતેલ, ખાસ કરીને સિંગતેલની કૃત્રિમ

Read More
ગુજરાત

ગીર ગઢડાના ધોકડવા ગામમાં લોકોને રેશનિંગ દુકાન પર વિનામૂલ્યે રાશન વિતરણ કરાયું 

ગીર ગઢડા : સરકાર દ્વારા હાલ ની કોરોના વાઇરસ ની મહામારીના ધ્યાનમાં લઈને રેશનકાર્ડ ધારકોને વિના મૂલ્યે રાસનનું વિતરણ કરવામાં

Read More
ગાંધીનગરગુજરાત

મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસસ્થાને વિડિયો કોન્ફરન્સ યોજી.

ગાંધીનગર : તા.૧.૪.૨૦૨૦ ના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી રાજ્યના જિલ્લા મથકોએ જિલ્લા કલેકટર

Read More
ગાંધીનગરગુજરાત

ગુજરાત સરકારનો મોટો નિર્ણય : ખેડૂતોને ધીરાણ પરત કરવામાં બે મહિનાની છૂટ આપી.

ગાંધીનગર : હાલ રાજ્યમાં લૉકડાઉન (Lockdown)ને પગલે જીવનજરૂરિયાતની વસ્તુઓ સિવાય તમામ એકમો બંધ રાખવાનો આદેશ કરાયો છે. જેના પગલે માર્કેટિંગયાર્ડ

Read More
ગુજરાત

ગોંડલથી એમ્બ્યુલન્સમાં મૃતદેહ રાજકોટ લાવનાર સમાજસેવકને માર મારનાર ઇન્ચાર્જ PSI ધામા સસ્પેન્ડ

રાજકોટ. ગોંડલથી એમ્બ્યુલન્સમાં મૃતદેહ રાજકોટ લાવનાર સમાજસેવક પ્રફુલભાઇ રાજ્યગુરૂને ગોંડલ રોડ પર આવેલી ચેકપોસ્ટ પર રોકવામાં આવ્યા હતા. બાદમાં ઇન્ચાર્જ

Read More
ગાંધીનગરગુજરાત

અમદાવાદ ‘હોટસ્પોટ’ : ૮ના ઉમેરા સાથે ગુજરાતમાં કુલ ૮૨ કેસ અમદાવાદમાં એક જ દિ’માં કોરોનાના ૮ દર્દીઓ (કુલ ૩૧) વધી જતાં રાજય – કેન્દ્રની સરકાર ચોંકી.

ગાંધીનગર: આજે સચિવાલય ખાતે પત્રકારો સાથે વાતચીત કરતા આરોગ્ય વિભાગના અગ્રસચિવશ્રી જયંતિ રવિએ કોરોના વાયરસ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું

Read More
x