Day: April 3, 2020

ગાંધીનગરગુજરાત

રાજ્યનું પોલીસ તંત્ર પોતાના પરિવારની ચિંતા કરવાના બદલે નિષ્ઠાથી ફરજ બજાવે છે, તેમને સહકાર આપીએ : ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહજી જાડેજા

ગાંધીનગર : ગૃહરાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે પ્રવર્તમાન પરિસ્થિતિમાં લોક ડાઉનના ચુસ્ત અમલ માટે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની

Read More
રાષ્ટ્રીય

એપ્રિલમાં કુલ 15 દિવસ બેંક બંધ રહેશે, બીજા અને ચોથા શનિવારે પણ બેંકો બંધ રહેશે.

ન્યુ દિલ્હી : કોરોનાવાઈરસની મહામારીને કારણે સમગ્ર દેશમાં 14 એપ્રિલ સુધી લોકડાઉન ચાલી રહ્યું છે. તેના કારણે બેંકોમાં સ્ટાફની સંખ્યા

Read More
ગુજરાત

સરપંચોને PI કરતા પણ વધારે પાવર અપાયો, બહાર નિકળ્યાં તો સીધા જેલમાં જશો.

સુરત : સમગ્ર રાજ્યમાં હાલ લોકડાઉનની સ્થિતી છે. શહેરોમાં પોલીસ સજ્જડ બંધ પાળી રહી છે. જો કે ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ

Read More
રમતગમતરાષ્ટ્રીય

PM મોદીએ સચિન, ગાંગુલી, કોહલી સહિત 40 ખેલાડીઓને 5 સંદેશ પહોંચાડવાની કરી અપીલ.

નવી દિલ્હીઃ પીએમ મોદીએ દેશની મુખ્ય ખેલની હસ્તિઓને કોરોના વિરુદ્ધ જંગમાં સાથે આવવાનો આગ્રહ કરતા કહ્યું કે, બીજા વિશ્વ યુદ્ધ

Read More
ગુજરાત

શું કોરોનાથી મરેલા વ્યક્તિની અંતિમક્રિયા કે દફનિવિધિથી ચેપ ફેલાય છે? આ રહ્યો સાચો જવાબ.

શું હકીકતમાં કોરોના વાયરસ (Corona virus) ના સંક્રમણથી મરનાર વ્યક્તિની ડેડબોડી બાળવાથી કે દફનાવવાથી COVID-19નું સંક્રમણ ફેલાય છે. આ વિશે

Read More
ગુજરાતરાષ્ટ્રીય

5 એપ્રિલ, રવિવારે સમગ્ર દેશ 9 વાગે અંધકારમય કોરોના સંકટને પરાજિત કરવા જ્યોત પ્રકાશિત કરે : PM નરેન્દ્ર મોદી

ન્યુ દિલ્હી : દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શુક્રવારે કોરોનાની મહામારીને લઈને પ્રજા જોગ સંદેશ જાહેર કર્યો છે. નરેન્દ્ર

Read More
x