Day: May 11, 2020

ગાંધીનગરગુજરાત

ગુજરાતમાં કોરોના કુલ કેસ 8542 નોંધાયા, 513 મોત નિપજ્યાં.

ગાંધીનગર : ગુજરાતમાં કોરોના બેકાબૂ બન્યો છે. ગુજરાતમાં કોરોના (Coronavirus) ના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે રાજ્યનાં આરોગ્ય અગ્રસચિવ

Read More
આરોગ્યગાંધીનગર

ગાંધીનગરના કયા કયા વિસ્તારને કન્ટેન્મેન્ટ એરિયા જાહેર કરાયો. જાણો વિગતો

ગાંધીનગર : ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ સેકટર-૩/બી, ૫/સી, ૭/સી તથા ચ – રોડને સમાંતર સર્વિસ રોડને સ્પર્શતા સેન્ટ્રલ વિસ્ટા બગીચાથી

Read More
ગુજરાતરાષ્ટ્રીય

લોકડાઉન વચ્ચે ટ્રેનો શરૂ થઈ ગઈ અને હવે ફ્લાઈટો પણ ઉડવા લાગશે

લોકડાઉન હજુ ચાલે છે ત્યાં જ ટ્રેનો શરૂ થઈ ગઈ અને હવે ફ્લાઈટ પણ ઉડવા લાગશે. એક બાજુ કેન્દ્ર અને

Read More
ગુજરાત

મોરારી બાપુએ મુશ્કેલીના સમયમાં 3 કરોડ રૂપિયાનું કર્યુ દાન

મોરારિબાપુની સુચનાનુસાર અને એમનાં વ્યક્તિગત માર્ગદર્શન હેઠળ ચિત્રકૂટધામ ટ્રસ્ટ અને એમની રામકથાના શ્રોતાઓ દ્વારા આજ સુધીમાં રૃપિયા ત્રણ કરોડ જેટલી

Read More
ગાંધીનગર

ગાંધીનગરમાં કોરોનાનો કહેર વધ્યો, નવા 8 કેસ

ગાંધીનગર : કોરોના વાયરસ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં એક દિવસે આંટો મારતો હોય તેવું લાગી રહ્યું છે. ગઈકાલે ગ્રામ્ય વિસ્તારમાં

Read More
ગુજરાત

અમદાવાદમાં રોકડ પ્રતિબંધ, હોમ ડિલિવરી માટે ડિજિટલ પેમેન્ટ કરવું પડશે

અમદાવાદ : અમદાવાદની પરિસ્થિતિએ મહાનગર પાલિકા તેમજ સરકારના કપાળ પર ભાર મૂક્યો છે. મહાનગર પાલિકાએ પહેલા તમામ દુકાનો બંધ રાખવાનો

Read More
ગુજરાત

આવતીકાલ – મંગળવારે અમદાવાદથી દિલ્હીની ટ્રેન શરૂ થશે

અમદાવાદ : ભારત સરકારના રેલ્વે મંત્રાલય દ્વારા તબક્કાવાર રેલ સેવાઓ શરૂ કરવામાં આવનાર છે. આ સેવાઓ અન્વયે અમદાવાદ – સાબરમતી

Read More
ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

આજે તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે વડાપ્રધાન કરશે બેઠક, કોરોના મામલે થશે ચર્ચા

નવી દિલ્હી : આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા કોરોના મામલે ચર્ચા કરશે. અગાઉ

Read More
ગાંધીનગરગુજરાત

પોઝિટિવ કેસો ને ત્રણ કેટેગરી મુજબ વહેંચીને તેઓની કન્ડિશનના આધારે ડીસ્ચાર્જ અપાશે : જયંતિ રવિ

ગાંધીનગર : આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડોક્ટર જયંતિ રવિએ જણાવ્યું છે કે કોરોના પોઝિટિવ કેસો ના ડીસ્ચાર્જ સંદર્ભે કેન્દ્ર સરકારે

Read More
ગાંધીનગરગુજરાત

કોરોનાની મહામારીમાં કોઈપણ ભૂખ્યું ન રહે તે માટે નિઃશુલ્ક અનાજ વિતરણ દ્વારા APL-1 પરિવારોને પણ રાશન પૂરું પડાઈ રહ્યું છે

ગાંધીનગર : રાજ્યમાં ગરીબી રેખાથી ઉપર જીવતા (APL-1)માં સમાવિષ્ટ મધ્યમવર્ગીય પરિવારના સભ્યોને લોકડાઉન તથા કોરોનાની આ મહામારીમાં અનાજની કોઈ મુશ્કેલી

Read More
x