Day: May 14, 2020

ગુજરાત

મોદીજી જનતા તો સમજી જ ગઈ છે કે તમારી આત્મનિર્ભરતા નો અર્થ તો ” ભગવાન ભરોસે ” જ થાય છે : જયરાજસિંહ

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ કોંગ્રેસના  પ્રવક્તા જયરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે પોતાના ખર્ચે અને જોખમે રઝળપાટ વેઠીને વતન જતા આત્મનિર્ભર

Read More
આરોગ્યગાંધીનગર

ગાંધીનગરમાં છેલ્લા 48 કલાકમાં આજેે ગુરૂવારે કોરોના પોઝિટિવ 6 કેસ સામે આવ્યાં.

ગાંધીનગરઃ રાજ્યના પાટનગર ગાંધીનગર શહેર અને જિલ્લામાં છેલ્લા 48 કલાકથી એક પણ કોરોનાનો કેસ સામે આવ્યો નહતો, પરંતુ 48 કલાક

Read More
આરોગ્યગાંધીનગરગુજરાત

ગુજરાતમાં કોરોના કુલ કેસ 9592 નોંધાયા, 586 મોત નિપજ્યાં.

ગાંધીનગર : ગુજરાતમાં કોરોના (Coronavirus) ના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે રાજ્યનાં આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ દ્વારા પત્રકાર પરિષદ

Read More
ગુજરાત

રાજકોટના વિવિધ ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં ૧૦ હજારથી વધુ એકમો પુનઃ ધબકતા થયા

રાજકોટ : મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની નિર્ણાયક સરકારે રાજકોટના ઇન્ડસ્ટ્રીઝ ઝોનને લોકડાઉન પછી શરૂ  કરવાનો આજથી (૧૪-મે) નિર્ણય કરતા જ રાજકોટના

Read More
ગાંધીનગરગુજરાત

આત્મનિર્ભર ગુજરાત યોજનાની જાહેરાત કરતા CM રૂપાણી, 1 લાખ સુધીની લૉન માત્ર 2% વાર્ષિક દરે મળશે

ગાંધીનગર : આત્મનિર્ભર ગુજરાત યોજનાની જાહેરાત કરતા CM રૂપાણી: નાનાં વેપારીઓ, વ્યવસાયીઓને, ફેરિયાઓ, રિક્ષાચાલકો વગેરેને 1 લાખ સુધીની લૉન માત્ર

Read More
ગાંધીનગરગુજરાત

ગુજરાતમાં ૨૮૭ પૈકી ૧૭૨ સબ રજીસ્ટ્રાર કચેરીઓ ચાલુ, સરકારને આવકનો સ્ત્રોત ફરી શરૂ થયો.

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા લોકડાઉનના સમયમાં ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં મિલકતના દસ્તાવેજને લગતી કામગીરી શરૂ કરવાની

Read More
આરોગ્યગાંધીનગરગુજરાત

આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતી રવિએ અમદાવાદના અસારવામાં ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરીનું નિરીક્ષણ કર્યું

અમદાવાદ : આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. શ્રીમતિ જયંતી રવિએ અમદાવાદના અસારવા વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલી ડોર ટુ ડોર

Read More
ગાંધીનગરગુજરાત

ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવો અપાવવા ગુજરાત સરકારના પ્રયાસ : અશ્વિનીકુમાર

ગાંધીનગર, : રાજયના મુખ્યમંત્રીના સચિવશ્રી અશ્વિનીકુમારે આજની તાજી પરિસ્થિતિ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં અને મધ્ય ગુજરાતમાં ખેતી

Read More
આરોગ્યગાંધીનગરગુજરાત

લોકડાઉન વિદાય તરફ ? ૩પ હજારની કિંમતનું ઇન્જેશન કોરોનાના દર્દીઓને વિનામૂલ્યે અપાય છે : નીતિન પટેલ

અમદાવાદ : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે પત્રકારો સાથેની વાતચીતમાં નોકરી, વેપાર-ધંધા અંગે પણ વાત કરી હતી અને શ્રમિકોને વતન

Read More
ગુજરાત

સુરતમાં કોરોનાનો કહેર શહેરમાં ત્રણ ચેકપોસ્ટ પરથી પ્રવેશ મળશે, આવનાર દરેક વ્યક્તિને ક્વૉરન્ટાઇન કરાશે

સુરત : સુરત શહેરમાં કોરોના છેલ્લાં ૨૪ કલાકમાં શહેરમાં વધુ 22 અને જિલ્લામાં એક કોરોનાના પોઝિટિવ દરદીઓ નોધાયા છે. આ

Read More
x