Day: May 29, 2020

ગાંધીનગરગુજરાત

ખેડૂતો માટે રાહતના સમાચાર : ૩૧ ઓગસ્ટ સુધીમાં પાક ધિરાણ પરત ભરપાઈ કરી શકશે

ગાંધીનગર : મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના ખેડૂતો/ધરતીપુત્રોના વ્યાપક હિતમાં ખેડૂતોના ટુંકી મુદ્દતના પાક ધિરાણની રકમ પરત ભરવાની મુદ્દત વધારી

Read More
x