ગાંધીનગર

બોર્ડની પરીક્ષાનો પ્રારંભ: ગાંધીનગર મેયર અને ભાજપ પ્રમુખે વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છાઓ

આજરોજ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 ની પરીક્ષાની શરૂઆત થઈ રહી છે. આ પ્રસંગે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર

Read More
રાષ્ટ્રીય

વિવાદિત વક્ફ બિલને કેબિનેટનો લીલી ઝંડી, વિપક્ષનો વિરોધ યથાવત્

કેન્દ્રીય કેબિનેટે વક્ફ (સંશોધન) બિલને મંજૂરી આપી દીધી છે, જે સંસદના બજેટ સત્રના બીજા ચરણમાં રજૂ કરવામાં આવી શકે છે.

Read More
ગુજરાત

ગુજરાતમાં બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ: 14 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

આજથી, 27 ફેબ્રુઆરી 2025, ગુરુવારથી ગુજરાત રાજ્યમાં એસ.એસ.સી. (Secondary School Certificate) અને એચ.એસ.સી. (Higher Secondary Certificate) બોર્ડની પરીક્ષાઓની શરૂઆત થઈ

Read More
ગાંધીનગર

માધવગઢમાં નીલકંઠ મહાદેવ મંદિરે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી

માધવગઢ ગામમાં મહાશિવરાત્રીના પાવન અવસરે શિવભક્તોનું ઘોડા પૂર ઊમટ્યું હતું. ગામના નીલકંઠ મહાદેવ મંદિરે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી,

Read More
ગાંધીનગર

વસંતોત્સવના ચોથા દિવસે મુખ્ય દંડક ગુજરાત વિધાનસભા કૌશિકભાઈ વેકરીયાએ લોકનૃત્યોની પ્રસ્તુતિ નિહાળી

પાટનગરની આગવી ઓળખ સમા વસંતોત્સવ’નો પ્રારંભ થઈ ચુક્યો છે. ૧૦ દિવસ ચાલનારા આ ઉત્સવને દેશના વિવિધ રાજયોના લોક નૃત્યોના મહાપર્વ

Read More
ગાંધીનગર

પુષ્પક ફાઉન્ડેશન (પ્રિસ્કૂલ) પરિવારના બાળકો દ્વારા શિવજીનું મહાપૂજન

રાંદેસણના પુષ્પક ફાઉન્ડેશન (પ્રિસ્કૂલ-ડે કેર) દ્વારા મહાશિવરાત્રિના પાવન અવસરે શિવ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાનાં બાળકો અને

Read More
ગુજરાત

રાજકોટ નજીક ભયાનક અકસ્માત: 6 લોકોના કમકમાટીભર્યા મોત

રાજકોટ-અમદાવાદ હાઇવે પર માલિયાસણ નજીક ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે,

Read More
ગુજરાત

પાલનપુરમાં ACBની મોટી કાર્યવાહી, 3 લાખની લાંચ લેતા બે અધિકારીઓ ઝડપાયા

ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)એ પાલનપુરમાં સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્રની કચેરીમાં દરોડા પાડીને બે સરકારી અધિકારીઓને 3 લાખ રૂપિયાની લાંચ લેતા

Read More
રાષ્ટ્રીયવેપાર

EPFOએ આપી રાહત: UAN-આધાર લિંકિંગની સમયમર્યાદા વધી

એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ નોકરી કરતા લોકોને મોટી રાહત આપી છે. EPFOએ યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) ને સક્રિય

Read More
ગાંધીનગર

પહેલું સુખ તે જાતે નર્યા’ કહેવત માફક બેવડી ઋતુથી ફેલાતા રોગો સામે રક્ષણ મેળવવા તૈયારીઓ પણ જરૂરી

જિલ્લામાં ઉનાળા દરમિયાન કોલેરા ઉપરાંત દૂષિત પાણી અને ખોરાકથી ફેલાતા અન્ય રોગોના પ્રસરવાના બનાવો ન બને, તે અનુસંધાને રોગચાળાને પ્રસરતો

Read More
x