Khedut

ગાંધીનગરગુજરાત

ડિસેમ્બર 2024 સુધીમાં ખેડૂતોને દિવસે વીજળી અપાશે, મુખ્યમંત્રી પટેલનું વચન

રાજ્યમાં ઘણા સમયથી દિવસે વીજળીની માંગ રાજ્ય સરકારે સ્વીકારી છે અને ૨૦૨૪નું વર્ષ પુરું થતાં પહેલા દિવસે વીજળી આપવાનું જણાવ્યું

Read More
ગાંધીનગરગુજરાત

ખેડૂતો માટે રાહતના સમાચાર : ૩૧ ઓગસ્ટ સુધીમાં પાક ધિરાણ પરત ભરપાઈ કરી શકશે

ગાંધીનગર : મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના ખેડૂતો/ધરતીપુત્રોના વ્યાપક હિતમાં ખેડૂતોના ટુંકી મુદ્દતના પાક ધિરાણની રકમ પરત ભરવાની મુદ્દત વધારી

Read More
રાષ્ટ્રીય

ખેડૂતોને મળશે મોટો લાભ, ખેડૂતો માટે શરૂ થઈ પેન્શન યોજના.

ન્યુ દિલ્હી : ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલયના કોમન સર્વિસ સેંટર (સીએસસી)એ પ્રધાનમંત્રી કિસાન માનધાન યોજના અંતર્ગત દેશભરમાં 3 કરોડ નાના અને

Read More
ગાંધીનગર

દ્વારકાના પાલભાઈ આંબલીયા નામના ખેડૂતે ગૂગલ મેપની મદદથી ખેડૂત વિરોધી ગુજરાત સરકારની પોલ ખોલી. જાણો શું થયું

દ્વારકા : ગુજરાતમાં ખેડૂતો વચ્ચે અંદરોઅંદર વેરઝેર થઈ શકે તેવી ગુજરાત સરકારની પોલ દ્વારકાના પાલભાઇ આંબલિયા નામના એક ખેડૂતે ઈન્ટરનેટના

Read More
ગાંધીનગરગુજરાત

ગુજરાતમાં ખેડૂતોને જીવાડવા કૃષિ ક્ષેત્રે ટેક્સમાંથી સંપૂર્ણ માફી આપો : કોંગ્રેસ મહામંત્રી ડૉ. હિમાંશુ પટેલ

ગાંધીનગર : ગુજરાતમાં કિસાનો અને પશુપાલકોને ખેતી તેમજ કૃષિલક્ષી વસ્તુઓમાં જીએસટીમાંથી સંપૂર્ણ મુક્તિ આપી જીવતદાન આપવાની માંગણી કરતા કોંગ્રેસે કહ્યું

Read More
ગુજરાતરાષ્ટ્રીય

ખેડૂતોને લોભાવવા મોદી સરકારના હવાતિયા, 2019 ચૂંટણી પહેલા કરી શકે છે આ મોટી જાહેરાત

નવી દિલ્હીઃ તાજેતરમાંજ થયેલી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં હાર મળ્યા બાદ મોદી સરકાર સફારી જાગી છે. હવે મોદી સરકારના નિશાન

Read More
આંતરરાષ્ટ્રીયગુજરાતરાષ્ટ્રીય

દેવામાફી સહિતના મુદ્દે ખેડૂતો વાઇબ્રન્ટ સમિટનો વિરોધ કરશે

અમદાવાદ : ગુજરાતના વિવિધ ખેડૂત સંગઠનો, આદિવાસી સંગઠનો અને મહિલા ખેડૂતો સાથે કામ કરતાં સંગઠનો, ખેત મજૂરો સાથે કામ કરતાં

Read More
ગાંધીનગરગુજરાત

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પ્રદેશ પ્રભારી રાજીવ, સાતવ, વિપક્ષ નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં ખેડૂતોના દેવા માફીની માગણી સાથે આક્રોશ રેલી

ગાંધીનગર: ખેડૂતોના દેવા માફીની માગણી સાથે કોંગ્રેસે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી સાથે શરુ કરેલી કૂચ થોડી જ મીનિટોમાં સમેટાઈ ગઈ. કોંગ્રેસ

Read More
ગુજરાત

અમરેલીઃ ચાંદગઢમાં એક ખેડૂતે કરી આત્મહત્યા, પરેશ ધાનાણીએ લીધી મુલાકાત

અમરેલીઃ ચાંદગઢ ગામે ચાર દિવસ પહેલા ભરતભાઇ ખુમાણે લેણું વધી જતાં આત્મહત્યા કરી લીધી હતી. આ ખેડુતે ફરજા કુવાની લોન

Read More
x