ahemdabadગુજરાત

અમદાવાદ પ્લેન દુર્ઘટના: મૃતકોની ઓળખ માટે DNA સેમ્પલ લેવાશે, ઘાયલોની સ્થિતિ સ્થિર

અમદાવાદ: અમદાવાદમાં બનેલી કરુણ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે આરોગ્ય અગ્ર સચિવ શ્રી ધનંજય દ્વિવેદીએ મહત્વની

Read More
ahemdabadરમતગમતરાષ્ટ્રીય

અમદાવાદ એરપોર્ટ પર કરુણ દુર્ઘટના: ક્રિકેટરોએ વ્યકત કર્યો શોક

અમદાવાદ: મેઘાણીનગર સ્થિત સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આજે બપોરે એક ગોઝારી દુર્ઘટના બની છે. અમદાવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું

Read More
ahemdabadગુજરાત

અમદાવાદમાં વિમાન દુર્ઘટના: મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ ઇજાગ્રસ્તોની લીધી મુલાકાત

અમદાવાદ: આજે (૧૨ જૂન) બપોરે અમદાવાદમાં સર્જાયેલી એક મોટી વિમાન દુર્ઘટનામાં એર ઇન્ડિયાના વિમાનમાં સવાર ક્રૂ મેમ્બર્સ સહિત ૯૧ વ્યક્તિઓના

Read More
ગુજરાત

અમદાવાદમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું, લંડન જતા પ્લેનમાં પૂર્વ CM રૂપાણી સહિત 242 પેસેન્જર સવાર હતા.

અમદાવાદ : અમદાવાદના મેઘાણીનગરમાં એર ઈન્ડિયાનું પેસેન્જર સાથેનું પ્લેન ક્રેશ થયુ હોવાની ઘટના સામે આવી છે. પ્લેન ક્રેશ થતા આસપાસના

Read More
ગુજરાતરાષ્ટ્રીય

2700 કરોડના મની લોન્ડરિંગ કેસમાં EDના રાજસ્થાન, ગુજરાત, દિલ્હીમાં દરોડા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની ટીમોએ ગુરુવાર સવારથી રાજસ્થાન, ગુજરાત અને દિલ્હીમાં કુલ 24 સ્થળોએ મોટા પાયે દરોડા પાડ્યા છે. તપાસ

Read More
ગુજરાત

ગુજરાતમાં ચોમાસાનું વિલંબિત આગમન: રવિવારથી હળવા વરસાદની શક્યતા

ગત વર્ષે 11મી જૂને ચોમાસાનો પ્રારંભ થયો હોવા છતાં, આ વખતે વહેલા ચોમાસાની આગાહીઓ ફળીભૂત થઈ નથી. હવામાન વિભાગના જણાવ્યા

Read More
ahemdabadગુજરાતધર્મ દર્શન

અમદાવાદમાં જગન્નાથજીની જળયાત્રા ભક્તિભાવપૂર્વક સંપન્ન

આગામી 27 જૂને યોજાનારી 148મી ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે, અમદાવાદમાં જેઠ સુદ પૂર્ણિમાના દિવસે ભવ્ય જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Read More
રાષ્ટ્રીય

મેઘાલયમાં રાજા રઘુવંશીની હત્યા: પત્ની અને પ્રેમી સહિત ચાર ઝડપાયા

મેઘાલયમાં ઇન્દોરના રહેવાસી રાજા રઘુવંશીની હત્યા મામલે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ ઘટનામાં રાજાની પત્ની સોનમ, તેના પ્રેમી

Read More
ahemdabadગુજરાત

સરકારની અપીલ: કોરોના કેસ વધતા જગન્નાથ યાત્રામાં વૃદ્ધો અને દર્દીઓ ભીડ ટાળે

ગાંધીનગર: ગુજરાતમાં કોરોના કેસોમાં સતત થઈ રહેલા વધારા અને આગામી જગન્નાથ રથયાત્રાને લઈને ગુજરાત ભાજપના પ્રવક્તા અને આરોગ્ય પ્રધાન ઋષિકેશ

Read More
ગુજરાત

મહેસૂલ તલાટી ભરતી: અરજી કરવાની અંતિમ તારીખ લંબાવી

ગાંધીનગર: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા જાહેર કરાયેલી મહેસૂલ તલાટીની ૨૩૮૯ જગ્યાઓની ભરતી માટે અરજી કરવાની સમયમર્યાદા લંબાવવામાં

Read More