ધર્મ દર્શન

ધર્મ દર્શનરાષ્ટ્રીય

અમરનાથ યાત્રાનો પ્રારંભ: ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ જમ્મુથી યાત્રીઓને લીલી ઝંડી આપી

જમ્મુ: પવિત્ર અમરનાથ યાત્રાનો આજરોજ (૨ જુલાઈ) થી વિધિવત પ્રારંભ થઈ ગયો છે. જમ્મુના ભગવતી નગર બેઝ કેમ્પથી ઉપરાજ્યપાલ મનોજ

Read More
ahemdabadગુજરાતધર્મ દર્શન

અમદાવાદમાં જગન્નાથજીની જળયાત્રા ભક્તિભાવપૂર્વક સંપન્ન

આગામી 27 જૂને યોજાનારી 148મી ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે, અમદાવાદમાં જેઠ સુદ પૂર્ણિમાના દિવસે ભવ્ય જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Read More
ધર્મ દર્શનરાષ્ટ્રીય

સિંહસ્થ કુંભમેળાની તારીખો કરાઇ જાહેર

દર બાર વર્ષે યોજાતો સિંહસ્થ કુંભમેળો મહારાષ્ટ્રની કાશી ગણાતી પૂણ્યનગરી નાસિકમાં યોજાવા જઈ રહ્યો છે, અને તેની સત્તાવાર તારીખો જાહેર

Read More
ધર્મ દર્શનરાષ્ટ્રીય

આજથી ઉત્તરાખંડ ચારધામ યાત્રાનો પ્રારંભ, સુરક્ષા વ્યવસ્થા સઘન

આજથી, એટલે કે ત્રીસમી એપ્રિલથી, ઉત્તરાખંડની પવિત્ર ચારધામ યાત્રાનો શુભારંભ થઈ રહ્યો છે. જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાને ધ્યાનમાં

Read More
ગુજરાતધર્મ દર્શન

અંબાજી ગબ્બર ખાતે 15થી 17 એપ્રિલ દરમિયાન દર્શન અને રોપ-વે બંધ

અંબાજીના પવિત્ર ગબ્બર પર્વત પર મોટી સંખ્યામાં યાત્રાળુઓ માતાજીના દર્શન માટે આવે છે. પરંતુ હાલ ઉનાળાની ઋતુમાં મધમાખીઓના પૂડાને કારણે

Read More
ગાંધીનગરધર્મ દર્શન

અક્ષરધામ દ્વારા આયોજિત પ્રવચનમાળા-109 યોજાઇ

પૂ. શ્રીજીકીર્તનદાસ સ્વામીએ હરિબળગીતા વિષયક વાત કરતા સૌ પ્રથમ જણાવ્યું હતું કે, ભારતની ભૂમિ અધ્યાત્મની ભૂમિ છે. અહીં વારંવાર અવતારો

Read More
ધર્મ દર્શનરાષ્ટ્રીય

ચારધામ યાત્રા 2025: આજથી ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ

પવિત્ર ચારધામ યાત્રા માટેનું આધાર કાર્ડ આધારિત ઓનલાઈન રજીસ્ટ્રેશન આજથી શરૂ થઈ ગયું છે. આ યાત્રા 30 એપ્રિલે ગંગોત્રી અને

Read More
ધર્મ દર્શનરાષ્ટ્રીય

કેદારનાથમાં બિનહિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધની તૈયારી

ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં હવે બિનહિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી ચાલી રહી છે. ભાજપના ધારાસભ્ય આશા નૌટિયાલે દાવો કર્યો છે

Read More
ધર્મ દર્શનરાષ્ટ્રીય

અમરનાથ યાત્રા 2025ને લઈ સામે આવ્યું મહત્વનું અપડેટ, જાણો

શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડ દ્વારા અમરનાથ યાત્રા 2025ની તારીખો જાહેર કરવામાં આવી છે. લાખો શ્રદ્ધાળુઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા

Read More
ગુજરાતધર્મ દર્શન

મહાશિવરાત્રી સ્પેશિયલ ટ્રેન: રાજકોટ-જૂનાગઢ વચ્ચે દોડશે

જૂનાગઢમાં યોજાનારા મહાશિવરાત્રી મેળા દરમિયાન યાત્રાળુઓની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ ખાસ વ્યવસ્થા કરી છે. 25, 26 અને 28 ફેબ્રુઆરી, 2025ના

Read More