ધર્મ દર્શન

ગુજરાતધર્મ દર્શન

જન્માષ્ટમી ઉત્સવે આર્ટ ઓફ લિવિંગ આંતરરાષ્ટ્રીય કેન્દ્રને ભક્તિ, સંસ્કૃતિ અને આનંદથી જીવંત બનાવ્યું

બેંગલુરુ, ૧૮ ઓગસ્ટ, ૨૦૨૫: આર્ટ ઓફ લિવિંગ આંતરરાષ્ટ્રીય કેન્દ્ર આ સપ્તાહના અંતે રંગો, સંગીત અને ભક્તિથી જીવંત બન્યું કારણ કે

Read More
ગુજરાતધર્મ દર્શન

Shravan માસનો અંતિમ સોમવાર: શિવાલયો ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠ્યા

અમદાવાદ: શ્રાવણ માસના પવિત્ર મહિનાનો આજે અંતિમ સોમવાર છે અને આ નિમિત્તે ગુજરાતના દરેક શિવાલયમાં ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો

Read More
ગાંધીનગરધર્મ દર્શન

ગણેશ વિસર્જન: સુરક્ષા સર્વોપરી, ગાંધીનગર કલેક્ટરનો કૃત્રિમ કુંડમાં વિસર્જન કરવા અનુરોધ

ગાંધીનગર: આગામી ગણેશ ચતુર્થીના તહેવારની ઉજવણીને ધ્યાનમાં રાખીને, ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગણેશ વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન

Read More
ગાંધીનગરગુજરાતધર્મ દર્શન

આદીવાસીઓના આસ્થાના કેન્દ્રો સહિત ધાર્મિક સ્થળોનો વિકાસ થશે, છોટાઉદેપુર MLA રાજેન્દ્રસિંહ રાઠવાએ કરી હતી રજૂઆતો

છોટાઉદેપુર MLA રાજેન્દ્રસિંહ રાઠવાની રજૂઆતોને પગલે હવે છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર, પાવીજેતપુર અને બોડેલી તાલુકાના આદીવાસીઓ ના આસ્થાના કેન્દ્રો સહિત ધાર્મિક

Read More
ધર્મ દર્શનરાષ્ટ્રીય

અમરનાથ યાત્રાનો પ્રારંભ: ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ જમ્મુથી યાત્રીઓને લીલી ઝંડી આપી

જમ્મુ: પવિત્ર અમરનાથ યાત્રાનો આજરોજ (૨ જુલાઈ) થી વિધિવત પ્રારંભ થઈ ગયો છે. જમ્મુના ભગવતી નગર બેઝ કેમ્પથી ઉપરાજ્યપાલ મનોજ

Read More
ahemdabadગુજરાતધર્મ દર્શન

અમદાવાદમાં જગન્નાથજીની જળયાત્રા ભક્તિભાવપૂર્વક સંપન્ન

આગામી 27 જૂને યોજાનારી 148મી ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે, અમદાવાદમાં જેઠ સુદ પૂર્ણિમાના દિવસે ભવ્ય જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Read More
ધર્મ દર્શનરાષ્ટ્રીય

સિંહસ્થ કુંભમેળાની તારીખો કરાઇ જાહેર

દર બાર વર્ષે યોજાતો સિંહસ્થ કુંભમેળો મહારાષ્ટ્રની કાશી ગણાતી પૂણ્યનગરી નાસિકમાં યોજાવા જઈ રહ્યો છે, અને તેની સત્તાવાર તારીખો જાહેર

Read More
ધર્મ દર્શનરાષ્ટ્રીય

આજથી ઉત્તરાખંડ ચારધામ યાત્રાનો પ્રારંભ, સુરક્ષા વ્યવસ્થા સઘન

આજથી, એટલે કે ત્રીસમી એપ્રિલથી, ઉત્તરાખંડની પવિત્ર ચારધામ યાત્રાનો શુભારંભ થઈ રહ્યો છે. જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાને ધ્યાનમાં

Read More
ગુજરાતધર્મ દર્શન

અંબાજી ગબ્બર ખાતે 15થી 17 એપ્રિલ દરમિયાન દર્શન અને રોપ-વે બંધ

અંબાજીના પવિત્ર ગબ્બર પર્વત પર મોટી સંખ્યામાં યાત્રાળુઓ માતાજીના દર્શન માટે આવે છે. પરંતુ હાલ ઉનાળાની ઋતુમાં મધમાખીઓના પૂડાને કારણે

Read More
ગાંધીનગરધર્મ દર્શન

અક્ષરધામ દ્વારા આયોજિત પ્રવચનમાળા-109 યોજાઇ

પૂ. શ્રીજીકીર્તનદાસ સ્વામીએ હરિબળગીતા વિષયક વાત કરતા સૌ પ્રથમ જણાવ્યું હતું કે, ભારતની ભૂમિ અધ્યાત્મની ભૂમિ છે. અહીં વારંવાર અવતારો

Read More