દાંતાથી 25 યાત્રાળુઓ જેસલમેર દર્શન માટે રવાના; અકસ્માતમાં 4ના મોત, બપોરે મૃતદેહ ગુજરાત લાવવામાં આવશે
દાંતા તાલુકાના કુકડી ગામના યાત્રાળુઓ ટ્રેક્ટરમાં રાજસ્થાનના રામદેવરા દર્શને જઈ રહ્યા હતા ત્યારે પાલી હાઈવે નજીક ગઈકાલે રાત્રે અકસ્માત સર્જાયો
Read More