ગુજરાત

દાંતાથી 25 યાત્રાળુઓ જેસલમેર દર્શન માટે રવાના; અકસ્માતમાં 4ના મોત, બપોરે મૃતદેહ ગુજરાત લાવવામાં આવશે

દાંતા તાલુકાના કુકડી ગામના યાત્રાળુઓ ટ્રેક્ટરમાં રાજસ્થાનના રામદેવરા દર્શને જઈ રહ્યા હતા ત્યારે પાલી હાઈવે નજીક ગઈકાલે રાત્રે અકસ્માત સર્જાયો

Read More
ગુજરાતધર્મ દર્શન

દ્વારકાનગરીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, શ્રદ્ધાળુઓ દિવસભર ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરી શકશે

દ્વારકા : ભગવાન શ્રીકૃષ્ણ  જન્મોત્સવને વધાવવાનો અનેરો અવસર એટલે જન્માષ્ટમી. આ પાવન પર્વ પર દ્વારકાનગરીમાં દેશ-વિદેશથી આવતા ભક્તોનો મહાસાગર ઘુઘવતો

Read More
ગુજરાત

ગુજરાતમાં અનેરું છે શીતળા સાતમનું મહત્વ, જાણો પુજા વિધિ અને વ્રત કથા

પવિત્ર શ્રાવણ માસમાં તહેવારોની હારમાળા બનાવવામાં આવે છે. આ પવિત્ર શ્રાવણ માસમાં વિવિધ ધાર્મિક તહેવારોની ઉજવણી કરીને ભક્તો ધન્યતા અનુભવે

Read More
ગુજરાત

કેબિનેટે ખેડૂતોને સબસિડીવાળી લોન માટે રૂ. 34,856 કરોડની મંજૂરી આપી

છેલ્લા કેટલાક મહિનામાં રિઝર્વ બેંકે વ્યાજ દરોમાં વધારો કર્યો હોવાથી, કેન્દ્રીય કેબિનેટે બુધવારે કૃષિ લોન માટે રાહતની જાહેરાત કરી હતી.

Read More
ગુજરાત

સાબરમતી નદીમાં 13422 ક્યુસેક પાણી છોડાતા નદી બે કાંઠે વહેતી જોવા મળી

ધરોઈ ડેમ અને લાકરોડા બેરેજમાંથી પાણી છોડવાને કારણે ગાંધીનગરમાં સાબરમતી નદી છલકાઈ છે. આજે સાંજથી ગાંધીનગરના સંત સરોવરમાંથી 8265 ક્યુસેક

Read More
ગુજરાત

આમ આદમી પાર્ટી આજે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરશે, ચૂંટણી પહેલા તમામ 182 ઉમેદવારોની જાહેરાત થશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પહેલા જ આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. આમ આદમી પાર્ટી હવે ભાજપ

Read More
ગાંધીનગરગુજરાત

કેન્દ્રની ભાજપ સરકારના પૂર્વ મંત્રી શાહનવાઝ સામે બળાત્કારનો કેસ દાખલ કરવા હાઈકોર્ટનો આદેશ

કેન્દ્ર અને બિહાર સરકારમાં મંત્રી રહી ચૂકેલા ભાજપના નેતા શાહનવાઝ હુસૈનને મોટો ઝટકો લાગ્યો છે. શાહનવાઝ હુસૈન વિરુદ્ધ બળાત્કારનો કેસ

Read More