રાષ્ટ્રીય

આજે મહાત્મા ગાંધી જયંતિ નિમિતે PM મોદીએ રાજઘાટ જઈને બાપુને આપી શ્રદ્ધાંજલિ

ભારત આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 152મી જયંતી મનાવી રહ્યું છે. આ ખાસ પ્રસંગ પર આજે રાજઘાટ પર ગાંધી સમાધિમાં સર્વ-ધર્મ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજઘાટ પહોંચીને રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x