ગુજરાત

અંબાજી જતા 7 પદયાત્રીઓને કારચાલકે કચડતા થયા મોત

અરવલ્લીના કૃષ્ણપુર નજીક એક જીવલેણ અકસ્માત સર્જાયો છે, જેમાં ભાદરવી પૂનમ અંબાજી દર્શને જતા રાહદારીઓ પર ઈનોવા કાર અથડાઈ હતી, જેમાં 7 લોકોના મોત થયા હતા અને 9 ગંભીર રીતે ઘાયલ થયા હતા. તમામ ઇજાગ્રસ્તોને હિંમતનગર સિવિલમાં રીફર કરાયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ડ્રાઈવર ગઈ કાલે સતત 20 કલાક સુધી પૂણેથી કાર ચલાવી રહ્યો હતો.

ડ્રાઈવરની બેદરકારીના કારણે 7 લોકોના મોત, કાર ટોલ બૂથના પોલ સાથે અથડાઈ ન હોત તો મૃત્યુઆંક વધુ હોત. તેમણે ટ્વીટમાં કહ્યું કે અરવલ્લી જિલ્લાના માલપુર પાસે અંબાજી દર્શન માટે પદયાત્રીઓની ઘટના અત્યંત દુઃખદ છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનારા યાત્રાળુઓના પરિવારો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકારે રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્ત રૂ. 50 હજાર આપવામાં આવશે.અકસ્માતમાં જીવ ગુમાવનાર અને ઘાયલ થયેલા લોકોના પરિવારજનોને સહાયની જાહેરાત કરવામાં આવી છે.

સીએમ ભૂપેન્દ્ર પટેલે અરવલ્લી જિલ્લાના માલપુર પાસે અંબાજી દર્શન માટે જઈ રહેલા મુસાફરોના ગંભીર અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. CMએ ટ્વીટ કર્યું કે, ‘અરવલ્લી જિલ્લાના માલપુર પાસે અંબાજી દર્શને જતા રાહદારીઓનો અકસ્માત ખૂબ જ દુઃખદ છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનારા યાત્રાળુઓના પરિવારો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકારે રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્ત રૂ. 50,000 આપવામાં આવશે. પદયાત્રીઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 4 લાખ રૂપિયા અને મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. 50 હજારની સહાયની જાહેરાત કરવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x