ગાંધીનગરગુજરાત

કૃષિ મંત્રી રાઘવજી પટેલને બ્રેઈન સ્ટોક આવતા સારવાર અર્થે ખસેડાયા: મુખ્યમંત્રીએ પૂછ્યા ખબર અંતર

કૃષિ મંત્રી રાઘવજી પટેલની તબિયત લથડી છે. જેમાં રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. તેમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલને બ્રેઈન સ્ટોક આવતા સારવાર અર્થે ખસેડાયા છે. હાલ રાઘવજી સિનર્જી હોસ્પિટલમાં ICUમાં દાખલ છે. તથા કૃષિમંત્રીની તબિયત હાલ સ્થિર છે. CM ભૂપેન્દ્ર પટેલે રાઘવજી પટેલના ખબર – અંતર પૂછ્યા છે. હાલ રાઘવજી સિનર્જી હોસ્પિટલમાં ICUમાં દાખલ છે. તેમજ ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે કૃષિમંત્રી રાઘવજી પટેલની તબિયત હાલ સ્થિર છે. ગઈકાલે રાત્રે બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો. તેમજ ભાજપના ધારાસભ્યો, આગેવાનો હોસ્પિટલ પહોંચ્યા છે. તેમાં ધારાસભ્ય રમેશ ટીલાળા, ઉદય કાનગડ, મંત્રી મુળુ બેરા સિનર્જી હોસ્પિટલમાં પહોંચ્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x