આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

કોરોના વાઈરસ: ચીન થી ભારતીયોને લઇ દિલ્હી પહુચ્યું AIનું બીજું વિમાન

નવી દિલ્હી
ચીન માટે એક શાપ બની ગયેલી કોરોના રોગચાળા વચ્ચે ભારત સરકાર ત્યાં ફસાયેલા નાગરિકોને પરત લાવી રહી છે. શનિવારે, એર ઇન્ડિયાની વિશેષ ફ્લાઇટ ચીનથી 324 ભારતીયોને લઈને નવી દિલ્હી પહોંચી હતી. રવિવારે સવારે એર ઇન્ડિયાનું બીજું વિમાન ભારતીયો સાથે નવી દિલ્હી પહોંચ્યું હતું.
ચીનના વુહાન શહેરથી ઉડતી એર ઇન્ડિયાની આ ફ્લાઇટથી 323 ભારતીયો સ્વદેશ પરત ફર્યા છે. આ સાથે માલદીવના 7 નાગરિકોને પણ દિલ્હી લાવવામાં આવ્યા છે. આ વિમાન ચીનના વુહાન શહેરથી સવારે 3..૧૦ વાગ્યે નવી દિલ્હી જવા રવાના થયું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x