ahemdabadગુજરાત

ગુજરાત ભાજપ પ્રદેશ માળખામાં ધરખમ ફેરફારની તૈયારી, લાભપાંચમ પછી જાહેર થવાની શક્યતા

ગુજરાતમાં મંત્રીમંડળના પુનઃગઠન બાદ હવે ભાજપના પ્રદેશ સંગઠનના માળખામાં પણ મોટા ફેરફારોની તૈયારી ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, લાભપાંચમ

Read More
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પની ઝેલેન્સ્કીને પુતિનની શરતો સ્વીકારવાની વિનંતી: ‘કરાર કરો અથવા વિનાશનો સામનો કરો’

રશિયા-યુક્રેન યુદ્ધનો ઉકેલ લાવવાના પ્રયાસમાં, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે વ્હાઇટ હાઉસ ખાતે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી

Read More
આંતરરાષ્ટ્રીય

હોંગકોંગમાં ભયાનક વિમાન દુર્ઘટના

સોમવારે (20 ઓક્ટોબર) વહેલી સવારે એક મોટી દુર્ઘટનામાં દુબઈથી ઉડાન ભરનાર એક બોઇંગ 747 કાર્ગો વિમાન હોંગકોંગ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર

Read More
ગાંધીનગર

પંચેશ્વર મંદિરમાં બેસતા વર્ષે છપ્પન ભોગનો અન્નકુટ મહોત્સવ યોજાશે

ગાંધીનગર , શનિવાર બેસતુંવર્ષ, તા. ૨૨-૧૦-૨૫ના દિવસે રાયસણના પંચેશ્વર મંદિરમાં ભગવાનનો છપ્પન ભોગ અન્નકુટ મહોત્સવ યોજાશે તો સમગ્ર ગાંધીનગર અને

Read More
ગાંધીનગર

ગાંધીનગર કચેરી દ્વારા વાહન પસંદગીના નંબરોની ઓનલાઈન ઓક્શન પ્રોસેસ

સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી દ્વારા જાહેર જનતાને જણાવવામાં આવે છે કે અત્રેની કચેરીમાં એઆરટીઓ ગાંધીનગર કચેરી દ્વારા ફોર વ્હિલરની

Read More
ગાંધીનગર

ગાંધીનગર ખાતે DDOની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

ગાંધીનગર તા. ૧૯ ઓક્ટોબર- ગાંધીનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી તથા ઈન્ચાર્જ કલેક્ટરશ્રી બી. જે. પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા

Read More
રાષ્ટ્રીય

પંજાબના સરહિંદ પાસે અમૃતસર-સહરસા ટ્રેનના કોચ નંબર 19 માં શોર્ટ સર્કિટથી લાગી આગ

પંજાબમાં લુધિયાણાથી દિલ્હી જતી **અમૃતસર-સહરસા ગરીબ રથ પેસેન્જર ટ્રેન (નં. 12204)**માં આજે સવારે એક મોટી ઘટના બની છે. ટ્રેન સરહિંદ

Read More
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

ઐતિહાસિક બદલાવ: હવે ભારત બ્રિટનને શીખવશે પાઠ!

ભારતીય વાયુસેના (IAF) અને બ્રિટનની રોયલ એરફોર્સ (RAF) વચ્ચેના સંબંધોમાં એક મોટો ઐતિહાસિક બદલાવ આવ્યો છે. હવે IAFના બે શ્રેષ્ઠ

Read More
ગુજરાત

સૌરાષ્ટ્રને 8 મંત્રીઓ છતાં આંતરિક અસંતોષ: સિનિયરોની બાદબાકીથી ભાજપમાં મૌન કચવાટ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં 26માંથી 8 મંત્રીઓ સૌરાષ્ટ્રના હોવા છતાં, પ્રદેશમાં ભાજપના આંતરિક રાજકારણમાં અસંતોષની લાગણી પ્રવર્તી રહી છે.

Read More
રાષ્ટ્રીયવેપાર

ધનતેરસ 2025: સોનાનું વેચાણ જથ્થામાં ઘટ્યું, પણ મૂલ્યમાં 20% વધારો

દિવાળીના તહેવારોનો પ્રારંભ ધનતેરસના શુભ દિવસથી થઈ ચૂક્યો છે, અને આજે (18મી ઓક્ટોબર) સોનાની ખરીદી માટે આ શ્રેષ્ઠ મુહૂર્ત છે.

Read More