ગુજરાત

ગુજરાતમાં ચોમાસાનું આગમન: ૧૩ જૂનથી દક્ષિણ ગુજરાતમાં શરૂઆત, સૌરાષ્ટ્રમાં પ્રિ-મોન્સુન

અમદાવાદ: ગુજરાતમાં ગરમીથી ત્રાહિમામ પોકારી રહેલા લોકો માટે રાહતના સમાચાર છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં ટૂંક સમયમાં ચોમાસાનું આગમન

Read More
ahemdabadગુજરાત

અમદાવાદ વિમાન દુર્ઘટના: બોઇંગ ૭૮૭ ડ્રીમલાઈનરમાં ખામીના પુરાવા નથી – US પરિવહન સચિવ

અમદાવાદ: ગઈકાલે અમદાવાદમાં થયેલી હૃદયદ્રાવક વિમાન દુર્ઘટના પ્રત્યે શોક વ્યક્ત કરતા અમેરિકાના પરિવહન વિભાગના સચિવ સીન ડફીએ આજે જણાવ્યું હતું

Read More
ahemdabadગુજરાત

પ્લેન દુર્ઘટના બાદ અમદાવાદમાં શોકનો માહોલ: PM મોદીએ અસરગ્રસ્તોને સાંત્વના આપી

અમદાવાદ: આજે બપોરે સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન ટેક-ઓફ બાદ ગણતરીની મિનિટોમાં જ ક્રેશ થયું,

Read More
ahemdabadગુજરાત

‘રામ રાખે તેને કોણ ચાખે’: અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં એકમાત્ર મુસાફરનો આબાદ બચાવ

અમદાવાદ: અમદાવાદમાં બનેલી ભયાવહ પ્લેન દુર્ઘટનામાં જ્યારે સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે, ત્યારે એક ચમત્કારિક ઘટના સામે આવી છે. ૪૦

Read More
ગાંધીનગર

લંડન જતું વિમાન માં 242 લોકો દુર્ઘટના સર્જાતા મૃત્યુ પામેલ લોકો ને સેક્ટર 14 ખાતે શ્રદ્ધાંજલિ અર્પિત કરી

નિઃશુલ્ક જ્ઞાન શાળા ના સંચાલક અને શિક્ષક શ્રી ડૉ ગુલાબ ચંદ પટેલ દ્વારા સેક્ટર 14 ના ડૉ બાબા સાહેબ આંબેડકર

Read More
ahemdabadગુજરાત

અમદાવાદ પ્લેન દુર્ઘટના: PM મોદી ઘટના સ્થળે પહોંચ્યા

અમદાવાદ: મેઘાણીનગર સ્થિત સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આજે બપોરે એક ભયાવહ દુર્ઘટના સર્જાઈ છે. અમદાવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું

Read More
ahemdabadગુજરાત

અમદાવાદ પ્લેન દુર્ઘટના: મૃતકોની ઓળખ માટે DNA સેમ્પલ લેવાશે, ઘાયલોની સ્થિતિ સ્થિર

અમદાવાદ: અમદાવાદમાં બનેલી કરુણ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે આરોગ્ય અગ્ર સચિવ શ્રી ધનંજય દ્વિવેદીએ મહત્વની

Read More
ahemdabadરમતગમતરાષ્ટ્રીય

અમદાવાદ એરપોર્ટ પર કરુણ દુર્ઘટના: ક્રિકેટરોએ વ્યકત કર્યો શોક

અમદાવાદ: મેઘાણીનગર સ્થિત સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આજે બપોરે એક ગોઝારી દુર્ઘટના બની છે. અમદાવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું

Read More
ahemdabadગુજરાત

અમદાવાદમાં વિમાન દુર્ઘટના: મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ ઇજાગ્રસ્તોની લીધી મુલાકાત

અમદાવાદ: આજે (૧૨ જૂન) બપોરે અમદાવાદમાં સર્જાયેલી એક મોટી વિમાન દુર્ઘટનામાં એર ઇન્ડિયાના વિમાનમાં સવાર ક્રૂ મેમ્બર્સ સહિત ૯૧ વ્યક્તિઓના

Read More
ગુજરાત

અમદાવાદમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું, લંડન જતા પ્લેનમાં પૂર્વ CM રૂપાણી સહિત 242 પેસેન્જર સવાર હતા.

અમદાવાદ : અમદાવાદના મેઘાણીનગરમાં એર ઈન્ડિયાનું પેસેન્જર સાથેનું પ્લેન ક્રેશ થયુ હોવાની ઘટના સામે આવી છે. પ્લેન ક્રેશ થતા આસપાસના

Read More