ગાંધીનગરગુજરાત

રાજ્ય ધોરણ 6-8ની સ્કૂલ શરૂ, માત્ર 20.65% વિદ્યાર્થીઓ જ શાળામાં આવ્યા

ધોરણ-6થી 8ની 18 માસથી બંધ રહેલી શાળાઓમાં ગુરુવારથી ઓફલાઇન શિક્ષણ શરૂ કરાયું હતું. પહેલા દિવસે જિલ્લાની ધોરણ-6થી 8ના કુલ 79410માંથી

Read More
ગુજરાત

કમરતોડ મોંઘવારી : તહેવારો પૂર્વે જ સિંગતેલના ભાવમાં તોતિંગ વધારો

તહેવારો પૂર્વે મોંઘવારી સામાન્ય અને ગરીબ વર્ગની કમર તોડી રહી છે. રાજકોટથી મળતા અહેવાલો મુજબ તહેવારો સમયે જ સિંગતેલના ભાવમાં

Read More
ગુજરાત

રેલવેનો 28 ફાટકો બંધ કરવાનો નિર્ણય પાછો નહિ ખેંચાય તો શનિવારે જલદ આંદોલન : હર્ષદ રીબડિયા

વિસાવદર : વિસાવદર પંથકમાં રેલવે વિભાગે 28 ફાટકો બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી ખેડૂતો, ખેતમજૂરો, વેપારીઓ, પશુપાલકો, રાહદારીઓને

Read More
રાષ્ટ્રીય

હવેથી RTPCR રિપોર્ટ વગર આ રાજ્યમાં લોકોને પ્રવેશ નહીં મળે

દેશમાં આ વખતે કોરોનાની બીજી લહેર ઘાતકી જોવા મળી હતી. જેમાં લાખો લોકો મૃત્યુ પામ્યા હતા. ત્યારે હવે અમુક દેશોમાં

Read More
ગાંધીનગરગુજરાતધર્મ દર્શનરાષ્ટ્રીય

ગાયને રાષ્ટ્રીય પશુ તરીકે જાહેર કરવામાં આવે : અલ્હાબાદ હાઇકોર્ટ

અલ્હાબાદ : અલ્હાબાદ હાઈકોર્ટે ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવા અંગે મોટી ટિપ્પણી કરી છે. આ સાથે હાઈકોર્ટે કેન્દ્રને એવું પણ

Read More
ગાંધીનગરગુજરાત

રાજયમાં આજથી ધોરણ 6થી 8 ની શાળાઓ શરૂ, વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત રહેશે

રાજ્યમાં આજથી તમામ પ્રાથમિક સ્કૂલોમાં ધોરણ છથી આઠના વર્ગોમાં ક્લાસરૂપ શિક્ષણ શરૂ થયું છે. સરકારે જાહેર કરેલી એસઓપી અને ગાઈડલાઈન

Read More
આરોગ્યરાષ્ટ્રીય

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસમાં મોટો ઉછાળો, કેરળમાં ચિંતાજનક

કોરોનાના ત્રીજી લહેરના ભય વચ્ચે, ભારતમાં રોગચાળાનું સંકટ ફરી એકવાર વધતું જણાય છે. ગત દિવસ કરતા 12 ટકા વધુ કોરોના

Read More
રાષ્ટ્રીય

કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી સુધી DA 31% થઇ શકે છે

કેન્દ્રીય કર્મચારીઓને ફરી એક સારા સમાચાર મળી શકે છે. કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું (DA) અને પેન્શનરો માટે મોંઘવારી રાહત (DR)

Read More
ધર્મ દર્શન

સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર જલારામ બાપાનું મંદિર આજથી ખુલ્લું મુકાયું

સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર જલારામ બાપાનું મંદિર આજથી ખુલ્લું મુકાયું છે. આજથી ભક્તો મંદિરમાં દર્શન અને અન્નક્ષેત્રનો લાભ લઇ શકશે. નોંધનીય

Read More
રાષ્ટ્રીય

આઝાદીના 75 વર્ષ નિમિતે કોંગ્રેસની વર્ષભર ઉજવણી, મનમોહનસિંહના નેતૃત્વમાં સોનિયાએ બનાવી 11 સદસ્યોની કમિટી

Congress ના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) એ દેશની આઝાદીની 75 મી વર્ષગાંઠ નિમિત્તે વર્ષભરની ઉજવણીની યોજના અને સંકલન

Read More