ગુજરાત

સુરતનો ઐતિહાસિક કિલ્લો થશે જીવંત, આગામી બે ત્રણ મહિનામાં સુરતીઓને મળશે નવું નજરાણું

 સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના ભવ્ય ઇતિહાસને(History ) ઉજાગર અને જીવંત રાખવા માટે શહેરની ઐતિહાસિક ધરોહરને ફરીથી ડેવલપ(develop ) કરવામાં આવી

Read More
આરોગ્યગુજરાતરાષ્ટ્રીય

ગુજરાતમાં કોરોના વેક્સિનના ઉત્પાદન માટે મોદી સરકારનો મોટો નિર્ણય, સ્વાસ્થ્ય મંત્રી માંડવિયાએ કરી જાહેરાત

ગુજરાત માટે સારા સમાચાર સામે આવ્યા છે કેન્દ્રિય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરી જાણકારી આપી છે કે હવે ગુજરાતમાં કોરોના

Read More
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

ભારતના દબાણ સામે ઝૂક્યું પાકિસ્તાન, હિન્દુ મંદિરમાં તોડફોડ મામલે કરવું પડ્યું આ કામ

ભારતના દબાણ સામે નમીને પાકિસ્તાન સરકારે આખરે ક્ષતિગ્રસ્ત હિંદ મંદિરની મરામ્મત કરાવી છે. ઈમરાન સરકારે કહ્યું પંજાબ પ્રાંતમાં તોડાયેલા મંદિરની મરામ્મત કરવા

Read More
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

આતંકવાદીઓએ CRPF પાર્ટી પર કર્યો હુમલો, એક જવાન ઘાયલ

 જમ્મુ -કાશ્મીરમાં આતંકવાદીઓએ CRPF પાર્ટી પર હુમલો કર્યાના સમાચાર સામે આવ્યા છે. આ મામલો શોપિયાં જિલ્લાના જૈનપોરા ગામનું જાણવા મળી

Read More
રાષ્ટ્રીય

રાહુલ ગાંધી શ્રીનગરના બે દિવસીય પ્રવાસ પર, મંગળવારે કરશે કોંગ્રેસ મુખ્યાલયનું ઉદ્ઘાટન

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir)ના બે દિવસના પ્રવાસે છે. આ પ્રવાસને લઈને તેઓ શ્રીનગર (Srinagar)

Read More
ગુજરાત

15 ઓગષ્ટથી BJPની રાજ્યવ્યાપી જન આશીર્વાદ યાત્રા, જે.પી.નડ્ડા સહીત ગુજરાતના કેન્દ્રીય મંત્રીઓ યાત્રામાં જોડાશે

ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રીય સ્તરેથી જનસંપર્ક માટે 15 ઓગષ્ટથી જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.જન આશીર્વાદ યાત્રા હેઠળ

Read More
ગુજરાતરાષ્ટ્રીય

5 સપ્ટેમ્બરે PM MODI આવશે ગુજરાત, 8 હજાર કરોડના સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટને લોન્ચ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે આવવાના છે. PM MODI ગાંધીનગરના મહાત્મા મંદિરમાં શિક્ષક દિનની ઉજવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

Read More
રાષ્ટ્રીય

CM અમરિંદર સિંહ આજે સોનિયા ગાંધી સાથે કરશે મુલાકાત, કેબિનેટમાં ફેરબદલ અંગે ચર્ચા થવાની સંભાવના

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ આજે દિલ્હીમાં કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધી (SoniaGandhi) સાથે મુલાકાત કરશે. આ બેઠકમાં કેબિનેટમાં ફેરબદલ

Read More
રાષ્ટ્રીય

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉજ્જવલા 2.0 લોન્ચ કરશે, વિડિયો કોન્ફરન્સનાં માધ્યમથી લાભાર્થીઓ અને દેશવાસીઓ સાથે વાત કરશે

 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે એટલે કે 10 ઓગસ્ટના રોજ ઉજ્જવલા 2.0 (પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના) લોન્ચ કરશે. આ

Read More