ગુજરાત

ગુજરાત

અરવલ્લી જિલ્લાના શામળાજીના મેળામાં કેન્દ્ર સરકાર દ્વારા ભવ્ય લોકસંપર્ક કાર્યક્રમનું ઉદઘાટન

લોકશાહી નો સૌથી મોટો અવસર અને ખાસ ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણી ને અનુલક્ષી ને ભારત સરકારના માહિતી અને પ્રસારણ

Read More
ગુજરાત

મોડાસામાં જેસીસ મિલ્ક કમિટી. જી સી આઈ મોડાસા. જલારામ આરોગ્ય સેવા ટ્રસ્ટ દ્વારા નેત્ર નિદાન કેમ્પ યોજાયો

162 દર્દીને જેસીસ મિલ્ક કમિટી તરફથી રાહત દરે દૂર નજીકના ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું. જી.સી.આઇ મોડાસા જેસીસ મીલ કમિટી દ્વારા

Read More
ગાંધીનગરગુજરાત

ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના વરદ હસ્તે “અગ્રેસર ગુજરાત કેમ્પેઇન”નું લોન્ચિંગ કરવામાં આવ્યું

છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપને જનતા આશિર્વાદ આપી સત્તાની જવાબદારી આપે છે અને ભાજપ સત્તાના માધ્યમથી સેવા કરે છે જેના

Read More
ગુજરાતધર્મ દર્શન

અંબાજી મંદિર 8 નવેમ્બરનાં કારતકસુદ પુનમનાં દેવ દિવાળીના રોજ બંધ રહેશે

આગામી 8 નવેમ્બર નાં કારતકસુદ પુનમ નાં દેવ દિવાળીના રોજ વર્ષ નુ અંતિમ ચંદ્ર ગ્રહણ છે ને આ ચંદ્ર ગ્રહણ

Read More
ગુજરાત

‘શામળાજીના મેળે રણઝણિયું રે પૈઝણિયું’ સાથે લોકશાહીના પર્વને લઇને વિશેષ આયોજન

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાં હવે લોકશાહીના સૌથી મોટા પર્વની ઉજવણી ગુજરાતમાં થવા જઇ રહી છે ત્યારે કેન્દ્રીય માહિતી

Read More
ગુજરાત

૨,૪ અને ૮ ડિસેમ્બરે શ્રેષ્ઠ મુર્હુતો હોવાથી ચિકકાર લગ્નોઃ મતદાનને પણ અસર થઈ શકે

ગુજરાતમાં ચૂંટણીની સાથોસાથ લગ્નોના ઢોલ પણ વાગવાના હોવાથી રાજકીય પક્ષો મુંઝવણમાં મુકાય તેમ છે. રાજયમાં ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં જ બન્ને

Read More
ગાંધીનગરગુજરાત

કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થઈ, જાણો કોણે ક્યાં મળી ટિકિટ

ગાંધીનગર : ગુજરાતમાં પંદરમી વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. ગુજરાતની કુલ 182 બેઠક પૈકી તમામ રાજકીય પક્ષમાં ટિકિટ મેળવવા

Read More
ગુજરાત

તલોદ નગરપાલિકા વિસ્તારના ફાટક નં.૫૩(ટી)રસ્તા પર વાહનોના અવર જવર માટે ડાયવર્ઝન

તલોદ નગરપાલિકા વિસ્તાર ખાતે આવેલ ફાટક નંબર.૫૩ (ટી) રસ્તા ઉપર સ્થાનિક, રાહદારીઓ તેમજ વાહનોના અવર જવર માટે ડાયવર્ઝન ફરમાવતો હુકમ

Read More
ગુજરાત

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકો પ્રત્યે સાબરકાંઠા જિલ્લામાં ઠેર ઠેર ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી

તારીખ ૨ નવેમ્બર ૨૦૨૨ના રોજ ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક જાહેર કરાંતા સાબરકાંઠા જિલ્લામાં મોરબી કરુણાંતિકા ઘટનામાં અવસાન પામેલા સર્વે દિવંગત લોકોને

Read More
ગાંધીનગરગુજરાત

ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ઇશુદાન ગઢવી બનશે CM

ગુજરાત વિધાનસભા ચૂટણી પર આખા દેશની પાર્ટીઓની નજર છે આજે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પોતાના CM પદનો ચહેરો જાહેર કરી

Read More