ગાંધીનગર

ગાંધીનગર ભાવસાર મિત્ર મંડળનો નાટક કાર્યક્રમ યોજાશે.

ગાંધીનગર

ગુજરાત રાજ્ય સંગિત નાટક અકાદમી અને ભાવસાર મિત્ર મંડળ ના સંયુક્ત ઉપક્રમે સાગર એકેડેમી હિંમતનગર નિર્મિત સામાજિક નાટક “મા બાપને ભુલશો નહી” તા.26 મી ડીસેમ્બર ના રોજ બુધવારે રાત્રે 9 કલાકે શહેરના ટાઉન હોલ ખાતે યોજાનાર હોય. આ પ્રસંગે ગુજરાત રાજય સંગીત નાટ્ય અકાદમીના અધ્યક્ષશ્રી પંકજ ભટ્ટ અને સભ્ય સચિવશ્રી જ્યોતિષ ભટ્ટ ખાસ ઉપસ્થિત રહેનાર છે. શહેરમાં વસતા સૌ ભાવસાર પરિવારોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સંસ્થાના પ્રમુખશ્રી મહેંન્દ્ર ભાવસારે જણાવેલ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x