રાષ્ટ્રીય

સંસદ પર હુમલા વખતે પોતાને દેશભક્ત કહેનારા ભાજપના સાંસદોની હવા નીકળી ગઈ હતી: રાહુલ ગાંધી

લોકસભા અને રાજ્યસભાના સાંસદોના સામૂહિક સસ્પેન્શન સામે દિલ્હીના જંતર-મંતર ખાતે આજે INDIA ગઠબંધને વિરોધ પ્રદર્શન કર્યું અને સાથે જ ‘લોકશાહી બચાવો’ અભિયાન રેલી કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ સંસદની સુરક્ષામાં ભંગને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું.  રાહુલ ગાંધીએ કહ્યું કે, “બે યુવકો સંસદની અંદર કૂદી પડ્યા. અમે બધાએ તેને જોયો. તેણે થોડો ધુમાડો ફેલાવ્યો. તે દરમિયાન ભાજપના તમામ સાંસદો ભાગી ગયા હતા. એ અલગ વાત છે કે જેઓ પોતાને દેશભક્ત કહે છે પરંતુ એ સમયે તેમની હવા નીકળી ગઈ હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x