ગુજરાત

જસદણના ગોખલાણામાં 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ, માતાજીના માંડવામાં પ્રસાદ લીધા પછી અસર થઈ, ફૂડ વિભાગે લીધા સેમ્પલ

જસદણના ગોખલાણામાં 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ, માતાજીના માંડવામાં પ્રસાદ લીધા પછી અસર થઈ, ફૂડ વિભાગે સેમ્પલ લીધા મળતી વિગતો અનુસાર, જમણવારમાં ફ્રુડ પોઈઝનિંગ થતાં દોડધામ મચી હતી. જસદણની સરકારી હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. કેટલાક લોકોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે સ્થળે આરોગ્ય વિભાગ દોડી ગયું હતું. આરોગ્ય તંત્ર પણ ગોખલાણા પહોંચી પ્રસાદને સેમ્પલ લીધા છે.મળતી વિગતો અનુસાર, જમણવારમાં ફ્રુડ પોઈઝનિંગ થતાં દોડધામ મચી હતી. જસદણની સરકારી હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. કેટલાક લોકોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે સ્થળે આરોગ્ય વિભાગ દોડી ગયું હતું. આરોગ્ય તંત્ર પણ ગોખલાણા પહોંચી પ્રસાદને સેમ્પલ લીધા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x