વિશ્વ પ્રખ્યાત બદ્રીનાથ ધામના 4 મેએ ખુલશે દરવાજા
વસંત પંચમીના રોજ ટિહરી રાજ દરબાર નરેન્દ્રનગર ખાતે ગણેશ પૂજા સાથે વિશ્વ પ્રખ્યાત (Badrinath) બદ્રીનાથ ધામના દરવાજા 4 મેના રોજ સવારે 6 વાગ્યે યોગ્ય પૂજા સાથે સામાન્ય ભક્તો માટે ખોલવામાં અંગેની જાહેરાત કરવામાં આવી છે. 22 એપ્રિલે ભગવાન બદ્રી વિશાલના મહાભિષેક માટે તલનું તેલ રેડવામાં આવશે. તે જ દિવસે ગડુ ઘડા તેલ કળશ યાત્રા રાજ દરબારથી શરૂ થશે. આ સાથે ચારધામ યાત્રા પણ ઔપચારિક રીતે શરૂ થશે.
4 मई 2025 को प्रातः 6 बजे खुलेंगे भगवान बद्रीविशाल के कपाट जय बद्री विशाल जी pic.twitter.com/EDjjMURSUw
— Kedarnath Temple Shrine Board™ (@KedarnathShrine) February 2, 2025