ગાંધીનગર

લંડન જતું વિમાન માં 242 લોકો દુર્ઘટના સર્જાતા મૃત્યુ પામેલ લોકો ને સેક્ટર 14 ખાતે શ્રદ્ધાંજલિ અર્પિત કરી

નિઃશુલ્ક જ્ઞાન શાળા ના સંચાલક અને શિક્ષક શ્રી ડૉ ગુલાબ ચંદ પટેલ દ્વારા સેક્ટર 14 ના ડૉ બાબા સાહેબ આંબેડકર ગાર્ડન ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અમદાવાદ થી લંડન જતા વિમાન માં ગુજરાત ના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાની સાહેબ અને દુર્ઘટનામાં 242 લોકો મૃત્યુ પામ્યા છે. જેઓને મીણબત્તી સળગાવીને વસાહતી ભાઈ બહેનો અને કાંતિ ભાઈ પટેલ એડવોકેટ, મહેંદ્ર ભાઈ ચૌહાણ, ઝીં ના ભાઈ વાઘેલા એ આ મૃત્યુ પામેલ દરેક મુસાફરો ને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી
ત્થા બી જે મેડિકલ કોલેજ ના ડોકટર વિદ્યાર્થીઓ નું સ્વાસ્થ્ય સારું થાય અને બચી જાય તે માટે પ્રાર્થના કરવામાં આવી
આ કાર્યક્રમ માં ડૉ ગુલાબ ચંદ પટેલ દ્વારા આદરણીય શ્રી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાની સાહેબ અને 169 ભારતીયો, એક કેનેડિયન, સાત પોર્ટુગલ ના લોકો ને શ્રદ્ધાંજલિ અર્પિત કરી
કાંતિ ભાઈ પટેલ એડવોકેટ દ્વારા મૃતકો ને શ્રદ્ધાંજલિ અર્પિત કરી ત્થા મહેંદ્ર ભાઈ ચૌહાણ દ્વારા રામ ધૂન બોલાવી શ્રદ્ધાંજલિ આપી હતી
આ પ્રસંગે અધ્યક્ષ ભારત માતા અભિનંદન સંગઠન હરિયાણા ગુજરાત દ્વારા સૌનો આભાર વ્યક્ત કર્યો હતો

ડૉ ગુલાબ ચંદ પટેલ
અધ્યક્ષ ભારત માતા અભિનંદન સંગઠન હરિયાણા ગુજરાત
MO 8849794377

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *