ગુજરાત

ભરૂચ: દહેજ સેઝ 2 માં નિયોજેન કેમિકલ્સમાં ભીષણ આગ, પ્લાન્ટ અને વેરહાઉસ ખાખ

ભરૂચ જિલ્લાના દહેજ SEZ 2 માં મંગળવારે મોડી રાત્રે નિયોજેન કેમિકલ્સમાં ભીષણ આગ લાગી હતી, જેમાં MPP3 પ્લાન્ટ અને વેરહાઉસ

Read More
ગાંધીનગર

ગાંધીનગર જિલ્લા માટે કલેકટરના હસ્તે 9047.32 કરોડના ક્રેડિટ પ્લાનનું વિમોચન

ગાંધીનગર જિલ્લા માટે 2025-26 ના વર્ષ માટેની સંભાવિત લિંક્ગ ક્રેડિટ પ્લાનનું આજે કલેક્ટરશ્રી મેહુલ કે. દવેના હસ્તે વિમોચન કરવામાં આવ્યું.

Read More
ગુજરાત

રાજ્ય દિવ્યાંગ પારિતોષિક અન્વયે અરજી તારીખ લંબાવવા બાબત

રાજ્ય દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા વર્ષ: ૨૦૨૪ અન્વયે અંધ, અપંગ, બહેરા-મૂંગા, મંદબુધ્ધિ તેમજ રક્તપિત્ત જેવા દિવ્યાંગ કર્મચારીઓ અને સ્વરોજગાર કરતી દિવ્યાંગ

Read More
રાષ્ટ્રીયવેપાર

પાસપોર્ટ નિયમોમાં મોટો ફેરફાર: હવે પાસપોર્ટ મેળવવો બનશે વધુ સરળ અને સુરક્ષિત!

ભારત સરકારે પાસપોર્ટ સંબંધિત નિયમોમાં કડક સુધારો કર્યો છે અને કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. હવે, પાસપોર્ટ પ્રક્રિયા વધુ

Read More
ધર્મ દર્શનરાષ્ટ્રીય

અમરનાથ યાત્રા 2025ને લઈ સામે આવ્યું મહત્વનું અપડેટ, જાણો

શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડ દ્વારા અમરનાથ યાત્રા 2025ની તારીખો જાહેર કરવામાં આવી છે. લાખો શ્રદ્ધાળુઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા

Read More
ગાંધીનગર

Gandhinagar: ચ-૫ થી ચ-૬નો મુખ્ય માર્ગ ફરીથી વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાયો

લાંબા સમય બાદ, સેક્ટર-૨૧/૨૨ ના કટ પાસે આવેલો ચ-૫ થી ચ-૬ નો મુખ્ય માર્ગ વાહનવ્યવહાર માટે ફરીથી ખોલવામાં આવ્યો છે.

Read More
રાષ્ટ્રીય

કેદારનાથ યાત્રા થશે વધુ સુગમ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યો રોપવે પ્રોજેક્ટ

કેદારનાથની દુર્ગમ યાત્રાને સરળ બનાવવા માટે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્રીય મંત્રીમંડળે

Read More
ગાંધીનગર

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસઃ સ્પીપા દ્વારા 5 થી 7 માર્ચ દરમિયાન સશક્તિકરણ માટે વિશિષ્ટ તાલીમ કાર્યક્રમનુ આયોજન

સચિવાલય તાલીમ કેંદ્ર ગાંધીનગર દ્વારા સચિવાલયના કર્મચારીઓ માટે પૂર્વ સેવા તાલીમ ઉપરાંત સચિવાલય અને ગાંધીનગર સ્થિત ખાતાના વડા અને અન્ય

Read More
ગાંધીનગર

ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ખાતે શાસ્ત્રોક્ત વિધિથી સામૂહિક સીમંતોન્નયન સંસ્કારવિધિ સંપન્ન

‘સીમંતોન્નયન સંસ્કાર’ હિન્દુ ધર્મમાં સોળ સંસ્કારો પૈકીનો ત્રીજો અને ગર્ભાવસ્થાથી સંકળાયેલ મહત્વપૂર્ણ સંસ્કાર છે. આ સંસ્કાર ખાસ કરીને ગર્ભાવસ્થાની સુખદ

Read More
ગાંધીનગર

ગાંધીનગર ખાતે ‘અખિલ ભારતીય મુલ્કી સેવા તરણ સ્પર્ધા, 2024-25નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો

આજે ગાંધીનગર ખાતે રાજ્યના સામાન્ય વહિવટ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી કમલ દયાણીના વરદ્ હસ્તે ત્રિદિવસીય ‘અખિલ ભારતીય મુલ્કી સેવા

Read More
x