આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીયવેપાર

માર્કેટ: ઇઝરાયલના હુમલા બાદ ભારતમાં ‘બ્લેક મંડે’ની શક્યતા

નવી દિલ્હી: મધ્યપૂર્વમાં વધુ એક યુદ્ધ છંછેડાઈ જવાની આશંકાઓએ વૈશ્વિક બજારોમાં ગભરાટનો માહોલ સર્જ્યો છે. ગુરુવારે મોડી રાત્રે ઇઝરાયલે ઈરાનના

Read More
આંતરરાષ્ટ્રીયરમતગમત

શૂટિંગ વર્લ્ડ કપમાં સુરુચી સિંઘનો સુવર્ણ દેખાવ: ૧૦ મીટર એર પિસ્તોલમાં ગોલ્ડની હેટ્રિક

મ્યુનિક, જર્મની: ભારતીય મહિલા શૂટર સુરુચી ઈન્દર સિંઘે શૂટિંગ વર્લ્ડ કપ ફાઇનલમાં પોતાના શાનદાર પ્રદર્શનથી ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો

Read More
ગુજરાત

વિમાન દુર્ઘટનાના ભય વચ્ચે રાજકોટમાં જીવ અધ્ધર કરતું લેન્ડિંગ, સુરતમાં ફ્લાઇટ ટેકઓફ ન થઈ

રાજકોટ/સુરત: અમદાવાદમાં તાજેતરમાં બનેલી ભયાવહ વિમાન દુર્ઘટનાના પડઘા હજુ શમ્યા નથી ત્યાં તો શુક્રવારે વિમાન સેવાને લગતી બે અલગ-અલગ ઘટનાઓએ

Read More
ahemdabadગુજરાત

અમદાવાદ પ્લેન ક્રેશ: દુર્ઘટનાનો વિડીયો રેકોર્ડ કરનાર વિદ્યાર્થી આર્યને વર્ણવી આપવીતી

અમદાવાદ: અમદાવાદમાં ગુરુવારે બપોરે બનેલી પ્લેન દુર્ઘટનાનો સંપૂર્ણ વીડિયો એક વિદ્યાર્થીના કેમેરામાં રેકોર્ડ થઈ ગયો હતો, જેણે અનેક સવાલો ઉભા

Read More
ahemdabadગુજરાત

લોકરક્ષક ભરતી પરીક્ષા આવતીકાલે: ૧૨,૦૦૦થી વધુ જગ્યાઓ માટે ૨.૪૭ લાખ ઉમેદવારો આપશે પરીક્ષા

ગાંધીનગર: ગુજરાતમાં પોલીસ ભરતીને લઈને મહત્વના સમાચાર છે. રાજ્યમાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) અને પોલીસ કોન્સ્ટેબલ સહિત કુલ ૧૨૪૭૨ જગ્યાઓ માટેની

Read More
ગાંધીનગરગુજરાત

પૂર્વ CM વિજય રૂપાણીના નિધનથી રાજકીય શોક: અંતિમ સંસ્કાર રાજકોટમાં, પુત્ર ઋષભ ગાંધીનગર પહોંચ્યા

ગાંધીનગર: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કરુણ નિધનના સમાચારથી સમગ્ર રાજ્ય અને દેશમાં રાજકીય શોકનો માહોલ છવાયો

Read More
ગુજરાત

નર્સિંગા વીર બાવજી ના પૂજારી શ્રી બાલકૃષ્ણ રાવલનો વૃક્ષો અને પ્રાણીઓ પ્રત્યેની સરાહનીય કામગીરીને બિરદાવતા ભાવિક ભક્તો

છેલ્લા એકાદ વર્ષથી વડાલી તાલુકાના નાદરી ગામમાં આવેલ સુપ્રસિદ્ધ નારસિંગા વિરબાવજીના મંદિરના પૂજારી તરીકે સેવા આપતા શ્રી બાલકૃષ્ણભાઈ રાવલ દ્વારા

Read More
ગુજરાત

ગુજરાતમાં ચોમાસાનું આગમન: ૧૩ જૂનથી દક્ષિણ ગુજરાતમાં શરૂઆત, સૌરાષ્ટ્રમાં પ્રિ-મોન્સુન

અમદાવાદ: ગુજરાતમાં ગરમીથી ત્રાહિમામ પોકારી રહેલા લોકો માટે રાહતના સમાચાર છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં ટૂંક સમયમાં ચોમાસાનું આગમન

Read More
ahemdabadગુજરાત

અમદાવાદ વિમાન દુર્ઘટના: બોઇંગ ૭૮૭ ડ્રીમલાઈનરમાં ખામીના પુરાવા નથી – US પરિવહન સચિવ

અમદાવાદ: ગઈકાલે અમદાવાદમાં થયેલી હૃદયદ્રાવક વિમાન દુર્ઘટના પ્રત્યે શોક વ્યક્ત કરતા અમેરિકાના પરિવહન વિભાગના સચિવ સીન ડફીએ આજે જણાવ્યું હતું

Read More
ahemdabadગુજરાત

પ્લેન દુર્ઘટના બાદ અમદાવાદમાં શોકનો માહોલ: PM મોદીએ અસરગ્રસ્તોને સાંત્વના આપી

અમદાવાદ: આજે બપોરે સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન ટેક-ઓફ બાદ ગણતરીની મિનિટોમાં જ ક્રેશ થયું,

Read More