ગુજરાત

વેરાવળ લોહાણા બોર્ડીંગમાં રધુવંશી સમાજના હજારો ખૈલેયાઓ નવરાત્રી મહોત્સવમાં ઉમટી પડશે

વેરાવળ લોહાણા બોર્ડીંગ ના વિશાળ ગ્રાઉન્ડ માં રવિવાર થી હજારો રધુવંશી ખૈલેયાઓ નવરાત્રી મહોત્સવ માં ઉમટી પડશે પ્રખ્યાત મ્યુઝીકલ ગ્રુપ, લોકપ્રિય

Read More
ગાંધીનગર

પેથાપુર ખાતે આગામી તા.૧૫મી ઑકટોમ્બરથી સાર્વજનિક નવરાત્રી મહોત્સવ યોજાશે

જગત જનની મા જગદંબાનો નવરાત્રી મહોત્સવ આગામી તા.૧૫મી નવેમ્બરથી શરૂ થઈ રહ્યો છે.પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ગાંધીનગરના પેથાપુર

Read More
આંતરરાષ્ટ્રીયરમતગમત

ભારત-પાકિસ્તાનની મેચ પહેલા અમદાવાદમાં રોમાંચ જમાવશે અરિજીત, સુખવિંદર અને શંકર મહાદેવન

વર્લ્ડ કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારે અમદાવાદમાં મેચ રમાશે. વર્લ્ડ કપ 2023ની 12મી મેચ પહેલા સેલિબ્રેશન કરવામાં આવશે.

Read More
ગુજરાત

રાજ્યપાલશ્રી દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને કચ્છ જિલ્લાના મુન્દ્રા ખાતે પ્રાકૃતિક ખેતી કિસાન પરિસંવાદ યોજાયો

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ કચ્છના મુન્દ્રા તાલુકાના નાના કપાયા ગામે ખાતે અદાણી ફાઉન્ડેશન આયોજિત પ્રાકૃતિક કૃષિ કિસાન પરિસંવાદમાં ખેડૂતો સાથે સંવાદ કર્યો

Read More
ગુજરાત

રાષ્ટ્રીય શિક્ષણનીતિ-૨૦૨૦ના અમલીકરણ અર્થે કેવડિયા ખાતે શિક્ષણ સમિટનું આયોજન

રાષ્ટ્રીય શિક્ષણનીતિ(NEP)-૨૦૨૦ના વિવિધ પાસાઓ અંગે ચર્ચાઅને વિચાર-વિમર્શ કરવા માટે રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા આગામી તા.૨૬ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ નર્મદા જિલ્લાના

Read More
ગાંધીનગરગુજરાત

રાજ્યમાં નાગરિકોને મળતી આરોગ્ય સેવામાં વધારો: નવી ૮૨ એમ્બ્યુલન્સો નાગરિકોની સેવામાં કાર્યરત

આજે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે ગાંધીનગર ખાતેથી ૫૦ નવી ૧૦૮ એમ્બ્યુલન્સો અને જિલ્લા તેમજ પેટા જિલ્લા હોસ્પિટલો માટે નવી

Read More
ગાંધીનગર

ગાંધીનગર જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી દ્રારા સ્ટોરી રાઇટીગ, પોસ્ટર મેકિંગ તથા ફોટોગ્રાફી વિષયો ઉપર જિલ્લાકક્ષાએ સ્પર્ધાનુ આયોજન કરાશે

ગાંધીનગર : યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે ગાંધીનગર જિલ્લાના કલાકાર યુવક યુવતીઓમાં રહેલી શક્તિને બહાર લાવવા અને તેના

Read More
ગાંધીનગરગુજરાત

GPSC અને MPHWની પરીક્ષા એક જ દિવસે યોજાતા એક પરિક્ષા ની તારીખ બદલવા માંગ કરાઇ

અમદાવાદ : GPSC માં મામલતદાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન( AMC )માં MPHW મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની એમ બન્નેની પરીક્ષાઓ તારીખ ૧૫/૧૦/૨૦૨૩

Read More
ધર્મ દર્શન

સંસારના ચિંતનથી બગડેલા મનને સુધારવા પરમાત્માનું ધ્યાન જરૂરી

પ્રત્યેક વસ્તુમાં પોતપોતાનો ગુણ હોય છે.જ્યારે આપણે કોઇ વસ્તુ કે વ્યક્તિનું ચિંતન કરીએ છીએ અથવા તેની સાથે સબંધ જોડીએ છીએ

Read More
ગાંધીનગર

ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ધ્રુવ પર્વ- પાંચમા ઉદગમ મ્યુઝિક ફેસ્ટિવલનું આયોજન કરાયું

ગાંધીનગર : ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગ સાથે ગાંધીનગર મ્યુનિસિપલ

Read More