ઉમેદગઢ ગામે પરિવાર ધ્વારા ત્યજી દેવામા આવેલ વરિષ્ઠ નાગરિકોને આસરો મળી રહે તે માટે આશ્રય સ્થાનનુ ઉદઘાટન કરવામા આવ્યુ
સેરેનીટી ફાઉન્ડેશન સંચાલિત આશ્રય સમાજમાં એવા જરૂરિયાતમંદ વરિષ્ઠ નાગરિકો છે જેમને કુટુંબમાથી ત્યજી દેવાયા છે અથવા એકલા પડી ગયેલા છે
Read More