ગાંધીનગર

મોરબી હોનારતને લઈ ગાંધીનગર જિલ્લા દૂધ સંઘની ર૪૭ દૂધ મંડળીઓ પર કેન્ડલ પ્રગટાવી શોક પ્રગટ કરાયો

તા.૩૦-૧૦-૨૦૨૨ ને રવિવારના રોજ મોરબી ખાતે આવેલ ઝુંલતો પુલ તૂટી જવાના કારણે ઘણી બધી સંખ્યામાં લોકોના મૃત્યું થયા હતાં. આ

Read More
Uncategorized

સાબરકાઠા જિલ્લામાં જાહેર માર્ગો પર પશુઓને ઘાસચારો નાખવા પર પ્રતિબંધ

સાબરકાંઠા જિલ્લામાં જાહેર રસ્તાઓમાં કેટલાક લોકો દ્વારા ઘાસચારો વેચાતો હોય અને જીવદયાપ્રેમીઓ દ્રારા રોડ ઉપર વાહનોપાર્ક કરી જાહેરમાં રખડતા પશુઓને

Read More
ગુજરાત

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકો પ્રત્યે સાબરકાંઠા જિલ્લામાં ઠેર ઠેર ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી

તારીખ ૨ નવેમ્બર ૨૦૨૨ના રોજ ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક જાહેર કરાંતા સાબરકાંઠા જિલ્લામાં મોરબી કરુણાંતિકા ઘટનામાં અવસાન પામેલા સર્વે દિવંગત લોકોને

Read More
ગાંધીનગરગુજરાત

ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ઇશુદાન ગઢવી બનશે CM

ગુજરાત વિધાનસભા ચૂટણી પર આખા દેશની પાર્ટીઓની નજર છે આજે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પોતાના CM પદનો ચહેરો જાહેર કરી

Read More
ગાંધીનગર

ગુજરાત વિધાસભાની ચૂંટણી જાહેર થતાં જ હોર્ડિંગ્સ હટાવવાની ઝુંબેશ શરૂ 

ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, જેના માટે કેન્દ્રીય ચૂંટણી પંચે આજે બપોરે 12 વાગ્યે જાહેરાત કરી હતી. ચૂંટણીની

Read More
ગુજરાત

આર્ટસ કોલેજ, શામળાજીમાં આંતરરાષ્ટ્રીય સ્વૈચ્છિક સંગઠનો દ્વારા મુલાકાત લઇ MoU કરાયા

તાજેતરમાં આર્ટ્સ કોલેજ, શામળાજીમાં વિલ્સ ગ્લોબલ ફાઉન્ડેશનમાંથી રતન અગ્રવાલ, ડૉ.શુશીલ ભાટિયા, અરુણ ભાટિયા, પ્રદીપ કપૂર અને જે.વી.એસ ક્રિશ્ના મૂર્તિ તેમજ

Read More
ગાંધીનગર

ગાંધીનગર જિલ્લાની પાંચ બેઠકો પર 5 ડિસેમ્બરે મતદાન

કેન્દ્રીય ચૂંટણી પંચે આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી છે. જે અંતર્ગત ડિસેમ્બર મહિનામાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે.સૌરાષ્ટ્ર અને દક્ષિણ

Read More
ગુજરાત

ઉત્તર ગુજરાતમાં 5 ડિસેમ્બરે મતદાન: 2017ની ચૂંટણી કરતા આ વખતે 8,34,959 મતદારોનો થયો વધારો

ચૂંટણી પંચે ગુરુવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. ત્યારબાદ ઉત્તર ગુજરાતમાં બીજા તબક્કાની 27 બેઠકો પર 5 ડિસેમ્બરે

Read More
ગુજરાત

ધનસુરાના ખીલોડિયા ગામે ડામર રોડની માંગણી પૂરી નહિ થાય તો ચૂંટણી બહિષ્કાર કરવાની ચિમકી

ધનસુરા ના ખીલોડિયા ગામે ડામર રોડ ની માંગણી નહિ પૂરી થાય તો ચુંટણી બહિષ્કાર કરવા ની ચિમકી આપવામાં આવી છે.

Read More
ગાંધીનગરગુજરાત

ગુજરાત AAPમાં મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે? આજે બપોરે પડદો ઊઠશે! જાણો કોનું નામ ચર્ચામાં

આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે અમદાવાદ પહોંચશે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ આજે તેમની સાથે

Read More