ધર્મ દર્શન

ગુજરાતધર્મ દર્શન

દ્વારકાનગરીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, શ્રદ્ધાળુઓ દિવસભર ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરી શકશે

દ્વારકા : ભગવાન શ્રીકૃષ્ણ  જન્મોત્સવને વધાવવાનો અનેરો અવસર એટલે જન્માષ્ટમી. આ પાવન પર્વ પર દ્વારકાનગરીમાં દેશ-વિદેશથી આવતા ભક્તોનો મહાસાગર ઘુઘવતો

Read More
ગુજરાતધર્મ દર્શન

ગાંધીનગર સહિત જિલ્લામાં મોહરમ પર્વ નિમિત્તે તાજીયા જુલુસ નિકળ્યા

હઝરત ઇમામ હસન (ર.અ.) અને ઇમામ હુસૈન (ર.અ.) અને ઇસ્લામના મહાન પયગંબર હઝરત મોહમ્મદ મુસ્તફા (સ.અ.વ.)ના 72 સાથીઓ અને તેમના

Read More
ગુજરાતધર્મ દર્શન

આવો જાણીએ ગુજરાતના એક મંદિર વિશે જ્યાં નદીમાંથી માટી લાવીને સવા લાખ શિવલિંગ બનાવવામાં આવે છે

શ્રાવણ મહિનો શિવશંકર ભોલાનાથની આરાધના અને આરાધનાનો તહેવાર છે. આ મહિનામાં ભક્તો ભગવાન શિવની અનેક રીતે પૂજા કરે છે. શિવ

Read More
ગાંધીનગરગુજરાતધર્મ દર્શન

ગાંધીનગર મનપા તથા યોગી બસ દ્વારા સોમવારથી શ્રાવણ માસમાં ૧૪ ધાર્મિક સ્થાનોએ નજીવા દરે દર્શન કરાવાશે.

ગાંધીનગરના નાગરિકો આનંદો: ગાંધીનગર મહાનગરપાલિકા તથા યોગી એજયુટ્રાન્ઝિટ પ્રા.લી.ના સંયુક્ત ઉપક્રમે તા. ૧ ઓગસ્ટ ૨૦૨૨, સોમવારથી દેવાધિદેવ મહાદેવની આરાધનાના પવિત્ર

Read More
ગાંધીનગરગુજરાતધર્મ દર્શન

31 જુલાઈના રોજ હરિયાળી ત્રિજ: મહિલાઓ માટેનો તહેવાર અને દેવી પાર્વતીની પૂજા,

31 જુલાઈ, રવિવાર, શ્રાવણ મહિનાની સુદ પક્ષની ત્રિજ છે, જેને હરિયાળી ત્રિજ કહેવાય છે. આ દિવસે શિવની સાથે દેવી પાર્વતીની

Read More
ગાંધીનગરગુજરાતધર્મ દર્શન

પવિત્ર શ્રાવણ માસની શરૂઆત સાથે જ ધોળેશ્વર મંદિરમાં બ્રહ્મભોજનનો પ્રારંભ

ગાંધીનગરના સુપ્રસિદ્ધ ધોળેશ્વર મહાદેવ મંદિરમાં ગુરુવારે દિવાસસાથી બ્રહ્મભોજનની શરૂઆત કરવામાં આવી હતી જે શ્રાવણ માસના અંત એટલે કે અમાસ સુધી

Read More
ગુજરાતધર્મ દર્શન

આજથી શ્રાવણ માસનો પ્રારંભ, વહેલી સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ

આજથી શિવ મંદિરો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા છે. શિવના પ્રિય માસમાં ભક્તો વિવિધ અભિષેક અને બીલીપત્રો ચઢાવી રહ્યા

Read More
ગુજરાતધર્મ દર્શન

ગુજરાતમાં આજથી દશામાંના વ્રતનો પ્રારંભ

ગુજરાત ભરમાં દશામાંના વર્તનો અનેરો મહિમા છે ને આવતીકાલ અમાવશ્યાથી 10 દિવસના દશામાંના વ્રત રાજ્યભરમાં પ્રારંભ થઇ રહ્યા છે. આ

Read More
ગુજરાતધર્મ દર્શન

અંબાજી, પાવાગઢ અને ગિરનાર બાદ વધુ એક યાત્રાધામમાં રોપવેની સુવિધા મળશે

ચોટીલામાં ખાનગી કંપની દ્વારા શરૂ કરવામાં આવનાર રોપવેની સુવિધા માટે સરકારે મંજૂરી આપી છે જેથી કંપની કામગીરી શરૂ કરી શકશે.

Read More