ધર્મ દર્શન

ધર્મ દર્શન

૧ સપ્ટેમ્બર ૨૦૨૧ થી ૧ સપ્ટેમ્બર ૨૦૨૨ સુધીના એક વર્ષ દરમિયાન મહાકાલ મંદિરમાં ૮૧ કરોડથી વધુનું દાન મળ્યું

ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરે આ વર્ષે દાન મેળવવાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. મંદિર પ્રશાસન અનુસાર, આ વર્ષે રેકોર્ડ ૮૧ કરોડનું

Read More
ધર્મ દર્શન

પાવાગઢ મંદિર ટ્રસ્ટનો મહત્વનો નિર્ણયઃ હવેથી માઈ ભક્તો પણ ધજા ચઢાઈ શકશે

યાત્રાધામ અને શક્તિપીઠ તરીકે પ્રખ્યાત મહાકાળી માતાના ધામ પાવાગઢ મંદિર હવે શિખર પર ચઢી શકે છે. ટ્રસ્ટી મંડળે એક મહત્વની

Read More
ધર્મ દર્શન

કચ્છના મુસ્લિમ કુંભારો દ્વારા કરવામાં આવેલ માતાજીના ગરબા કચ્છની કોમી એકતા દર્શાવે છે, જાણો શું છે ટ્રેન્ડ?

કચ્છ: નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે કુંભારો ગરબા બનાવવાની સાથે-સાથે દિવ્યાઓ બનાવવામાં પણ વ્યસ્ત છે. કચ્છમાં મુસ્લિમ કુંભારો

Read More
ધર્મ દર્શન

અંબાજીમાં શ્રદ્ધાની હેલી, માત્ર 3 દિવસમાં 8 લાખથી વધુ શ્રદ્ધાળુઓ પહોંચ્યા

અંબાજી માટે ભક્તોનો અવિરત પ્રવાહ 3 દિવસમાં 8 લાખથી વધુ ભક્તોએ મુલાકાત લીધી હતી કોરોના કાળના બે વર્ષ બાદ આ

Read More
ધર્મ દર્શન

ચોટીલા ખાતે રોપ-વે બનાવવાના વિવાદ અંગે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી

ચોટીલા ખાતે રોપ-વે બનાવવાના વિવાદમાં શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા હાઇકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરવામાં આવી છે. જેની સુનાવણીમાં

Read More
ધર્મ દર્શન

અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ, આદિવાસી દીકરીઓના હસ્તે રથનું પ્રસ્થાન

ઇતિહાસમાં પ્રથમ વખત આદિવાસી દિકરીઓના હસ્તે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ કમ બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલની ઉપસ્થિતિમાં અંબાજી ભાદરવી

Read More
ગુજરાતધર્મ દર્શન

સપ્ટેમ્બરની આ તારીખથી શરૂ થશે શરદ નવરાત્રીનો તહેવાર, જાણો મા દુર્ગાની પૂજાની શુભ તિથિઓ

હિંદુ ધર્મમાં શક્તિની ઉપાસના માટે નવરાત્રિનો તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. નવરાત્રી વર્ષમાં 4 વખત આવે છે. જેમાંથી 2 ને

Read More
ધર્મ દર્શન

ગાંધીનગર જિલ્લાના સાદરા ખાતે લોકમેળાની તડામાર તૈયારીઓ શરૂ

સાબરમતી નદીના તટની આજુબાજુ પથરાયેલી નાની-મોટી ગીરીમાળા તથા લીલીછમ હરિયાળી વનરાજીના નયનરમ્ય વાતાવરણ વચ્ચે સાદરા ગામ વસેલ છે. સાદરમાં વર્ષોથી

Read More
ધર્મ દર્શન

આજે કેવડા ત્રીજ : જાણો.. વ્રતનું પૌરાણિક મહાત્મ્ય અને તેની કથા

હિંદુ પંચાંગ પ્રમાણે ભાદરવા મહિનાના સુદ પક્ષની ત્રીજ તિથિએ કેવડા ત્રીજનું વ્રત કરવામાં આવે છે. કુંવારી કન્યાઓ મનોવાંછિત પતિ મેળવવા

Read More