ગુજરાત

ગુજરાત

એરકન્ડીશનીંગ અને રેફ્રિજરેશન એપ્લીકેશનમાં વપરાતી કોપર ટ્યુબનું ગુજરાતમાં ઉત્પાદન થશે

એરકન્ડીશનીંગ અને રેફ્રિજરેશન એપ્લીકેશનમાં વપરાશમાં લેવાતી કોપર ટ્યુબનું ઉત્પાદન આગામી દિવસોમાં ગુજરાતમાં થશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં આ સંદર્ભમાં

Read More
ગુજરાત

કૃપા આર્ટ ફાઉન્ડેશન દ્વારા વડનગર વિસામો વૃદ્ધાશ્રમ માં આયુર્વેદિક પંચકર્મ નિશુલ્ક શિબિર સંપન્ન

કૃપા આર્ટ ફાઉન્ડેશન, મુંબઈ દ્વારા વડનગર સ્થિત વિસામો વૃદ્ધાશ્રમ માં મફત આયુર્વેદિક,પંચકર્મ શિબિર નું આજે આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વડીલો

Read More
ગાંધીનગરગુજરાત

બિઝનેસ ટેક્સ રિકોન્સિલેશન સ્કીમ 31 માર્ચ સુધી લંબાવવામાં આવી

ગુજરાત સરકારના નાણા વિભાગના ઠરાવથી ગાંધીનગર કોર્પોરેશન દ્વારા બિઝનેસ ટેક્સ સેટલમેન્ટ સ્કીમને 31 માર્ચ સુધી લંબાવવામાં આવી છે. જ્યારે નોંધાયેલા

Read More
ગુજરાત

કવ્વાલીથી શરૂઆત કરી, હવે બિગ બોસ 16ના વિજેતા બન્યા, જાણો કોણ છે એમસી સ્ટેન?

આનો રેકોર્ડ તોડ્યો છે: જોકે એમસીની જીતે બધાને ચોંકાવી દીધા છે. પરંતુ તેના ચાહકોના પ્રેમે તેને શોનો વિજેતા બનાવ્યો છે.

Read More
ગુજરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 53 કરોડના ખર્ચે 151 નવી બસો મુસાફરોને અર્પણ કરી

આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગરથી 40 સ્લીપર કોચ અને 111 લક્ઝરી કોચ સહિત કુલ 151 બસોનું લોકાર્પણ કરવામાં

Read More
ગાંધીનગરગુજરાત

ST નિગમ આજે ગાંધીનગર ખાતે વધુ 151 લક્ઝરી અને સ્લીપર કોચનું ઉદ્ઘાટન કરશે

ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા મુસાફરોને આકર્ષવા અને ખાનગી મુસાફરીની સ્પર્ધા ટાળવા માટે હવે સ્લીપર કોચ અને લક્ઝરી બસોની

Read More
ગુજરાત

શિક્ષકોના પગારમાંથી ગ્રેચ્યુટી કપાત કરતો પરિપત્ર તાત્કાલિક રદ કરવા માંગ

જે પરિપત્ર વિવાદમાં આવ્યો છે તે અંગે પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા રાજ્યના શિક્ષણ મંત્રીને પાઠવેલા પરિપત્રમાં જણાવાયું છે કે, શિક્ષણ

Read More
ગાંધીનગરગુજરાત

વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ, સરગાસણ દ્વારા “કલરવોત્સવ 2023” ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી.

વિદ્યાર્થીઓમાં રહેલી આવડત, આત્મવિશ્વાસ, કૌશલ્ય તથા ઉત્સાહ ને ઉજાગર કરવાનો મહોત્સવ એટલે શાળાનો વાર્ષિકોત્સવ. શાળા દ્વારા કરવામાં આવેલ કાર્ય તથા

Read More
ગુજરાત

અંબાજી શક્તિપીઠ પરિક્રમાના પ્રથમ દિવસે જિલ્લામાંથી 75 બસોમાં 3964 દર્શનાર્થીઓ દર્શન અર્થે રવાના

રાજ્યના સુપ્રસિદ્ધ અંબાજી યાત્રાધામ ખાતે તારીખ 16 ફેબ્રુઆરી 2023 સુધી શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2023 યોજાઈ રહ્યો છે. આ

Read More
ગુજરાત

સાબરકાંઠા જીલ્લામાં તા.૧૧મી ફેબ્રુઆરીએ વર્ષ-૨૦૨૩ ની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું.

લોક અદાલતમાં કુલ -૧૧૩૪૫ કેસો નો સમાધાનથી નિકાલ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, (NALSA) ના આદેશ અનુસાર સમગ્ર ભારતમાં તા.૧૧-૦૨-૨૦૨૩

Read More