ગુજરાત

અમદાવાદ : શાંતિ બિઝનેસ સ્કૂલ દ્વારા કોરોના પછીના વિશ્વની બદલાતી જરૂરિયાતોને પહોંચી વળવા અભ્યાસક્રમ અપગ્રેડ કરાયો

અમદાવાદ :

અમદાવાદ સ્થિત “શાંતિ બિઝનેસ સ્કૂલે” તેના તમામ કોર્સમાં કોવિડ પછી બિઝનેસ પ્રેક્ટિસમાં થયેલા ફેરફારોના ઘટકનો સમાવેશ કર્યો છે.

અમદાવાદ સ્થિત “શાંતિ બિઝનેસ સ્કૂલ” દ્વારા કોરોના પછીના વિશ્વની બદલાતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે તેના “પીડીજીએમ” અભ્યાસક્રમ અપગ્રેડ કરવામાં આવ્યા છે. રોગચાળાની બીજી લહેરમાં બધાને સમજાઈ ગયું છે કે આ મહામારીની અસર હજુ લાંબા સમય સુધી વર્તાતી રહેશે. તેથી અમદાવાદ સ્થિત “શાંતિ બિઝનેસ સ્કૂલે” તેના તમામ કોર્સમાં કોવિડ પછી બિઝનેસ પ્રેક્ટિસમાં થયેલા ફેરફારોના ઘટકનો સમાવેશ કર્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x