ગુજરાત

રાજ્ય સરકારે રાત્રિ કર્ફ્યૂને લઈને કરી મોટી જાહેરાત, જાણો વઘુ અહીં ક્લિક કરી

ગુજરાત સરકારે રાત્રિ કર્ફ્યૂને લઈ મોટી જાહેરાત કરી છે. રાજ્યના 8 મહાનગરોમાં તારીખ 30-10-2021થી 30-11-2021 સુધી દરરરોજ રાત્રિના 1 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ અમલમાં રહેશે. 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂના સમયમાં છૂટછાટ આપવામાં આવી છે.  પહેલા કર્ફ્યૂ રાત્રિના 12 વાગ્યા સુધી હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x