ગાંધીનગર

ભટ્ટ અને ત્રિવેદી મેવાડા સમાજ દ્વારા એકલિંગજી પાટોત્સવની ઉજવણી કરાઈ

ગાંધીનગર :

ભટ્ટ મેવાડા સમાજ ગાંધીનગર અને ત્રિવેદી મેવાડા સમાજ ગાંધીનગર દ્વારા આજ રોજ એકલિંગજી પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ એકલિંગજી પાટોત્સવની ઉજવણી ગાંધીનગરના સેકટર ૨૨ ખાતે આવેલા પંચદેવ મહાદેવ નાં મંદિરે કરવામાં આવી હતી. આ પ્રસંગે એકલિંગજી ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવી હતી અને ત્યારબાદ સમાજના સૌ સભ્યોએ સાથે મળીને પ્રસાદનો લાભ લીધો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x