ગુજરાતધર્મ દર્શન

અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બનાવવાનો કોન્ટ્રાક્ટ વિવાદમાં ઘેરાયેલ ટચ સ્ટોન ફાઉન્ડેશનને મળ્યો

અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટમાં પ્રસાદ બનાવવાનો કોન્ટ્રાક્ટ બદલાયો છે. અગાઉ પ્રસાદ બનાવતી મોહિની કેટરર્સને ઘીના ગોટાળા મામલે બ્લેક લિસ્ટ કરવામાં આવી હતી હતી. ત્યારબાદ અંબાજી મંદિરે પોતે પ્રસાદ બનાવવાની શરૂઆત કરી હતી. પરંતું હવે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મોહનથાળનો પ્રસાદ બનાવવાની કામગીરી સ્ટોન ટચ ફાઉન્ડેશનને આપવામાં આવ્યો છે.

જેથી હવે ટચ સ્ટોન ફાઉન્ડેશન દ્વારા પ્રસાદ બનાવવાની કામગીરીની શરૂઆત કરાઈ છે. અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બનાવવાનો કોન્ટ્રાક્ટ ટચ સ્ટોન ફાઉન્ડેશનને આપવામાં આવ્યો છે. મોહિની કેટરર્સ વિવાદમાં આવ્યા બાદ ટેન્ડર રિન્યુ કરાયું ન હતું. અંબાજી મંદિર દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી પ્રસાદ બનાવવામાં આવતો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x