રાષ્ટ્રીય

મુખ્તાર અંસારીનાં મોત બાદ યુપીમાં કલમ 144 લાગુ

પૂર્વાંચલના માફિયા અને બાંદા જેલમાં બંધ પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અન્સારીનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. આ પછી સુરક્ષાને ધ્યાનમાં રાખીને સમગ્ર યુપીમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. દરમિયાન, મુખ્યમંત્રીએ લખનૌમાં તેમના નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x