રાષ્ટ્રીય

પુત્રને 90 ટકા છતાં એન્જિનયરીંગમાં એડિમશન ન મળતા પિતાનો આપઘાત કર્યો

મુંબઇ  :  છત્રપતિ સંભાજીનગરમાં ફરી મરાઠા આરક્ષણ માટે એક ૪૧ વર્ષીય શખ્સે આત્મહત્યા કરી હતી. તેમજ બારમાં ધોરણમાં ૯૦ ટકા માર્ક હોવા છતાં પુત્રને એન્જીનીયરીંગમાં એડિમિશન ન મળતાં આ આત્યાંતિક પગલું ભર્યું હોવાનું કહેવાય છે. છત્રપતિ સંભાજીનગરમાં  મરાઠા  આરક્ષણ માટે  બાબાસાહેબ જનાર્દન પદુલ (ઉ.વ.૪૧) જે લાડસાવંગીનો રહેવાસી હતો, તેણે ચિઠ્ઠી લખીને  આત્મહત્યા કરી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x