ગાંધીનગર

જે.એમ.પી ગોપાલક વિદ્યા સંકુલમાં શ્રીગણેશજીની આરતી વંદના કર્યા બાદ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી.

ગાંધીનગર :

જે.એમ.પી ગોપાલક વિદ્યા સંકુલ માં આજ રોજ સૌ પ્રથમ શ્રીગણેશજીની આરતી વંદના કરવામાં આવી ત્યારબાદ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી.. તા. ૫ મી સપ્ટેમ્બર એટલે આપણા ભૂતપૂર્વ લોકલાડીલા રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ દિવસ. તેમા વિદ્યાર્થીઓએ ઉત્સાહ ભેદ ભાગ લીધો. વિદ્યાર્થીઓએ એસેમ્બલીમાં શિક્ષક તરીકે તેમના મંતવ્ય રજુ કર્યો. શિક્ષક દિનમાં જે વિદ્યાર્થીઓ શિક્ષક તરીકે ભાગ લીધો. હતો તેઓને અલ્પાહાર પણ આપવામાં આવ્યો. જેમાં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને સર્ટીફિકેટ અને પેન અર્પણ કરવામાં આવ્યા હતા

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x