ગાંધીનગરગુજરાત

પ્રદિપસિંહ જાડેજા સામે કોર્ટે ફરિયાદ દાખલ કરવાના આદેશ આપતા ભારે ચર્ચા

ગાંધીનગર
રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા સામે કોર્ટે ફરિયાદ દાખલ કરવાના આદેશ આપતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે. ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજા પર ચૂંટણી દરમિયાન પત્રિકા છપાવીને આચારસંહિતાનો ભંગ કરવાનનો આરોપ કોર્ટે માન્યા રાખ્યો છે.
રાજયના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા સામે કોર્ટે ફરિયાદ દાખલ કરવાના આદેશ આપયા છે. વર્ષ 2007માં અસારવા વિધાનસભાની ચૂંટણી દરમિયાન ગૃહરાજ્ય પ્રધાને પત્રિકા છપાવી હતી. ત્યારે તત્કાલીન શહેર કોંગ્રેસ પ્રમુખ પંકજ શાહે ક્લેકટર પાસે ફરિયાદ નોંધાવી હતી અને કોર્ટે ફોજદારી ગુનો દાખલ કરવા માટે આદેશ આપ્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x