આરોગ્યગાંધીનગરગુજરાત

રાજયમાં કોરોનાની રફતાર યથાવત : જાણો કેટલા નોંધાયા કોરોના પોઝીટિવ.

ગાંધીનગર :
દેશમાં લોકડાઉનનો આજે 20 મો દિવસ છે. ગુજરાતમાં કોરોનાની રફતાર યથાવત છે, ગુજરાતના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ એ આજે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદમાં ગુજરાતમાં આજના નવા કોરોના કેસ અને કોરોના વાયરસની અસર વિષે માહિતી આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, છેલ્લી પ્રેસ બાદ રાજ્યમાં નવા પોઝિટિવ કેસમાં 22 નો વધારો થયો છે. અત્યાર સુધીમાં રાજયમાં કુલ 26 લોકોના મોત થઈ ચુક્યા છે. ગુજરાતમાં કોરનાના પોઝિટિવ કેસનો કુલ આંકડો 538 પર પહોંચ્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસના covid19 લોકલ ટ્રાન્સમિશનનાં કેસ વધી રહ્યા છે.

ક્યાં જિલ્લામાં કેટલા કેસ ;

અમદાવાદ – 295
સુરત – 33
રાજકોટ – 18
વડોદરા – 101
ગાંધીનગર – 15
ભાવનગર – 23
કચ્છ – 4
મહેસાણા – 2
ગીર સોમનાથ – 2
પોરબંદર – 3
પંચમહાલ – 1
પાટણ – 14
છોટાઉદેપુર – 3
જામનગર – 1
મોરબી – 1
આણંદ – 9
સાબરકાંઠા -1
બનાસકાંઠા – 2
દાહોદ – 1
ભરૂચ -8

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x