ગાંધીનગર

Gandhinagar: ચ-૫ થી ચ-૬નો મુખ્ય માર્ગ ફરીથી વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાયો

લાંબા સમય બાદ, સેક્ટર-૨૧/૨૨ ના કટ પાસે આવેલો ચ-૫ થી ચ-૬ નો મુખ્ય માર્ગ વાહનવ્યવહાર માટે ફરીથી ખોલવામાં આવ્યો છે.

Read More
રાષ્ટ્રીય

કેદારનાથ યાત્રા થશે વધુ સુગમ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યો રોપવે પ્રોજેક્ટ

કેદારનાથની દુર્ગમ યાત્રાને સરળ બનાવવા માટે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્રીય મંત્રીમંડળે

Read More
ગાંધીનગર

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસઃ સ્પીપા દ્વારા 5 થી 7 માર્ચ દરમિયાન સશક્તિકરણ માટે વિશિષ્ટ તાલીમ કાર્યક્રમનુ આયોજન

સચિવાલય તાલીમ કેંદ્ર ગાંધીનગર દ્વારા સચિવાલયના કર્મચારીઓ માટે પૂર્વ સેવા તાલીમ ઉપરાંત સચિવાલય અને ગાંધીનગર સ્થિત ખાતાના વડા અને અન્ય

Read More
ગાંધીનગર

ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ખાતે શાસ્ત્રોક્ત વિધિથી સામૂહિક સીમંતોન્નયન સંસ્કારવિધિ સંપન્ન

‘સીમંતોન્નયન સંસ્કાર’ હિન્દુ ધર્મમાં સોળ સંસ્કારો પૈકીનો ત્રીજો અને ગર્ભાવસ્થાથી સંકળાયેલ મહત્વપૂર્ણ સંસ્કાર છે. આ સંસ્કાર ખાસ કરીને ગર્ભાવસ્થાની સુખદ

Read More
ગાંધીનગર

ગાંધીનગર ખાતે ‘અખિલ ભારતીય મુલ્કી સેવા તરણ સ્પર્ધા, 2024-25નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો

આજે ગાંધીનગર ખાતે રાજ્યના સામાન્ય વહિવટ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી કમલ દયાણીના વરદ્ હસ્તે ત્રિદિવસીય ‘અખિલ ભારતીય મુલ્કી સેવા

Read More
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીયવેપાર

ભારત પર 2 એપ્રિલથી લાગુ કરાશે રેસિપ્રોકલ ટેરિફ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે 2 એપ્રિલથી ભારત પર રેસિપ્રોકલ ટેરિફ (પરસ્પર જકાત) લાગુ કરવામાં આવશે. આ

Read More
ગાંધીનગર

ગાંધીનગરની સ્કૂલ ઓફ એચીવર્સમાં બોર્ડની પરીક્ષામાં ધો.12નો વિદ્યાર્થી મોબાઈલ સાથે ઝડપાયો, પોલીસ ફરિયાદ નોંધાઈ

ગાંધીનગરની સ્કૂલ ઓફ એચીવરમાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થી મોબાઈલ સાથે ઝડપાયો છે. શાળાના આચાર્યએ આ મામલે

Read More
Uncategorized

વડાપ્રધાન મોદી દ્વારા આપેલ વિકસિત ભારતના સૂત્રથી યુવા સંસદનું આયોજન

દેશના યુવાઓને રાષ્ટ્રના વિકાસમાં સક્રિય ભાગીદાર બનાવવાના ઉદ્દેશ્ય સાથે, “વિકસિત ભારત યુવા સંસદ”નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય

Read More
ગાંધીનગર

ગાંધીનગર મહાનગર પાલિકાએ સેક્ટર 24માં દબાણો દૂર કર્યા

ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા સેક્ટર 24 ખાતે વર્ષો જૂના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં પાલિકાએ અનેક દુકાનો અને

Read More
ગુજરાત

ગુજરાતમાં 500 નવી PCR વાન શરૂ કરાશે

ગુજરાતની જનતાની સુરક્ષા અને સુવિધામાં વધારો કરવા માટે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ પગલું લીધું છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ

Read More
x