આરોગ્યરાષ્ટ્રીય

દેશમાં કોરોના થયો બેકાબૂ, એકજ દિવસમાં 10000થી વધુ કેસ નોંધાયા

નવી દિલ્હીઃ ભારત દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 10 હજારથી વધુ કેસ નોંધાયા

Read More
Uncategorized

વડાપ્રધાન મોદીએ આજે 71000 લોકોને આપ્યા નોકરીના ઓર્ડર… જાણો વિગતે

નવી દિલ્હી: આજે 13મી એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મોટો ધડાકો કર્યો છે, પીએમ મોદીએ એક વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે દેશમાં

Read More
ગાંધીનગરગુજરાત

પાઠ્યપુસ્તક મંડળમાં કાગળની ખરીદીમાં કરોડોનું કૌભાંડ આચરાયા આશંકા

ગાંધીનગર : ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ સામે ૩૨ હજાર મેટ્રીક ટન કાગળ ખરીદીના ટેન્ડરમાં કૌભાંડ થયાના આક્ષેપો થયાં છે. જે

Read More
ગાંધીનગરગુજરાત

ગૂજરાત વિદ્યાપીઠ સાદરા ખાતે ડૉ.ગાયત્રી દત મહેતા એ કસ્તુરબા ગાંધી અને મહાત્મા જ્યોતિ બા ફૂલે વિશે વ્યાખ્યાન યોજાયું.

ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ મહાદેવ દેસાઈ ગ્રામસેવા સંકુલ સાદરા ના રાષ્ટ્રીય સેવા યોજના એકમ દ્વારા આયોજિત કસ્તુરબા ગાંધી અને મહાત્મા જ્યોતિ

Read More
ગાંધીનગરગુજરાત

પ્રજાપતિ સમાજે શૈક્ષણિક સંસ્થા માટે ગાંધીનગરમાં જમીન માંગી

પ્રજાપતિ સમાજે ગાંધીનગરમાં શૈક્ષણિક સંસ્થા સ્થાપવા રાહત દરે જમીનની માંગણી કરી છે. અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘે કલેક્ટર કચેરીમાં આવેદન આપ્યું.

Read More
ગુજરાત

દહેગામ રેલવે સ્ટેશન પર વાઇફાઇ બંધ થતાં મુસાફરો પરેશાન

અમદાવાદ-ઉદેપુર રેલ્વે લાઇનને મીટરગેજમાંથી બ્રોડગેજમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા બાદ 31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના અસારવાથી ઉદયપુર સુધીની ટ્રેનની શરૂઆત

Read More
ગુજરાત

ચોમાસામાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડી પડે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી

ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટÙમાં મોનસૂનના મુખ્ય મહિનાઓ દરમિયાન અપૂરતો વરસાદ પડવાની શક્યતા આ વખતે ગુજરાતમાં તો ભર ઉનાળામાં પણ કમોસમી

Read More
ગાંધીનગરગુજરાત

આંતરરાષ્ટ્રીય મેરેથોન દિવસ અન્વયે ગાંધીનગરના મેરેથોન રનર્સનો મેળાવડો

વિશ્વમાં દર વર્ષે 10મી એપ્રિલે મેરેથોનન આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 1896માં, ગ્રીસના એથેન્સમાં પ્રથમ આધુનિક ઓલિમ્પિક રમતોના ભાગરૂપે

Read More
ગાંધીનગરગુજરાત

ગાંધીનગર મહાનગરપાલિકા સોલાર રૂફટોપથી મહિને 3 લાખ રૂપિયાની બચત કરશે, પર્યાવરણને પણ ફાયદો થશે

તા. 10 એપ્રિલ, 2023 ગાંધીનગર, દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની દિર્ઘ દ્રષ્ટિ તેમજ રીન્યુએબલ એનર્જી થકી દેશને આત્મનિર્ભર બનાવવાના

Read More
ગાંધીનગરગુજરાત

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કાર્યરત નિ:શુલ્ક આહાર કેન્દ્રમાં આરોગ્યમંત્રીએ ખુદ દર્દીઓના સ્વજનોને ભોજન પીરસ્યુ

રાજ્ય આરોગ્ય વિભાગના મંત્રીશ્રી ઋષિકેશ પટેલની રાજ્યના દર્દીઓ , તેમના સ્વજનો, અંગદાતા પરિવારજનો અને બાળકો માટેની સંવેદનાના અનેક કિસ્સા આપણને

Read More