ગુજરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 53 કરોડના ખર્ચે 151 નવી બસો મુસાફરોને અર્પણ કરી

આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગરથી 40 સ્લીપર કોચ અને 111 લક્ઝરી કોચ સહિત કુલ 151 બસોનું લોકાર્પણ કરવામાં

Read More
રાષ્ટ્રીય

જાણો ઘરેબેઠાં આસાનીથી પાસપોર્ટ મેળવવાની રીત

દરેક વ્યક્તિ વિશ્વભરની મુસાફરીનો આનંદ માણવા માંગે છે. દરેક વ્યક્તિને વિદેશમાં અલગ-અલગ સ્થળોની મુલાકાત લેવાની ઈચ્છા હોય છે. દરેક વ્યક્તિ

Read More
ahemdabad

સ્માર્ટ સિટી અમદાવાદ શહેરમાં 2600 થી વધુ હોટલ અને રેસ્ટોરન્ટ હોવા છતાં, 50 ટકાથી વધુ રસોડા કચરા કરાર વિનાના

શહેરના વિવિધ વિસ્તારોમાં 2500 થી વધુ હોટલો અને રેસ્ટોરન્ટ છે જ્યાં નાગરિકો શાંતિથી બેસીને જમી શકે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં

Read More
ahemdabad

ત્રણ વર્ષમાં વડોદરા એરપોર્ટને 145 કરોડનું નુકસાન, સુરતને 97 કરોડનું નુકસાન

અમદાવાદ સિવાયના એરપોર્ટનું સંચાલન એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવે છે. 10 એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા એરપોર્ટમાંથી માત્ર કંડલા,

Read More
ગાંધીનગરગુજરાત

ST નિગમ આજે ગાંધીનગર ખાતે વધુ 151 લક્ઝરી અને સ્લીપર કોચનું ઉદ્ઘાટન કરશે

ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા મુસાફરોને આકર્ષવા અને ખાનગી મુસાફરીની સ્પર્ધા ટાળવા માટે હવે સ્લીપર કોચ અને લક્ઝરી બસોની

Read More
ગુજરાત

શિક્ષકોના પગારમાંથી ગ્રેચ્યુટી કપાત કરતો પરિપત્ર તાત્કાલિક રદ કરવા માંગ

જે પરિપત્ર વિવાદમાં આવ્યો છે તે અંગે પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા રાજ્યના શિક્ષણ મંત્રીને પાઠવેલા પરિપત્રમાં જણાવાયું છે કે, શિક્ષણ

Read More
ગાંધીનગરગુજરાત

વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ, સરગાસણ દ્વારા “કલરવોત્સવ 2023” ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી.

વિદ્યાર્થીઓમાં રહેલી આવડત, આત્મવિશ્વાસ, કૌશલ્ય તથા ઉત્સાહ ને ઉજાગર કરવાનો મહોત્સવ એટલે શાળાનો વાર્ષિકોત્સવ. શાળા દ્વારા કરવામાં આવેલ કાર્ય તથા

Read More
ગુજરાત

અંબાજી શક્તિપીઠ પરિક્રમાના પ્રથમ દિવસે જિલ્લામાંથી 75 બસોમાં 3964 દર્શનાર્થીઓ દર્શન અર્થે રવાના

રાજ્યના સુપ્રસિદ્ધ અંબાજી યાત્રાધામ ખાતે તારીખ 16 ફેબ્રુઆરી 2023 સુધી શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2023 યોજાઈ રહ્યો છે. આ

Read More
ગુજરાત

સાબરકાંઠા જીલ્લામાં તા.૧૧મી ફેબ્રુઆરીએ વર્ષ-૨૦૨૩ ની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું.

લોક અદાલતમાં કુલ -૧૧૩૪૫ કેસો નો સમાધાનથી નિકાલ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, (NALSA) ના આદેશ અનુસાર સમગ્ર ભારતમાં તા.૧૧-૦૨-૨૦૨૩

Read More
ગુજરાત

આજે સાબરકાંઠામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ આંગણવાડી અને શાળામાં ઉજવાશે

સાબરકાંઠા જિલ્લામાં આજે તા. ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ આંગણવાડી અને શાળામાં ઉજવણી કરવામાં આવશે.આંતરડાની કૃમિથી સંક્રમિત બાળકો

Read More