ahemdabad

બે દિવસીય નેશનલ કોન્ફરન્સ ફોર સીએ સ્ટુડન્ટસ 2022ને ખુલ્લી મૂકતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

દેશભરમાંથી 2500થી પણ વધુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની કોન્ફરન્સમાં હાજરી અમદાવાદ તા. 23 ડિસેમ્બર 2022: ધ ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ

Read More
ગુજરાત

ચોઇલા પ્રણામી મંદિરમાં 108 તારતમ સાગર પારાયણ મહોત્સવમાં ભક્તિનો માહોલ છવાયો

પાટીદાર સમાજના હજારો શ્રદ્ધાળુઓ ત્રણ દિવસ દરમિયાન પારાયણમાં ઉમટી પડ્યા તારીખ18થી 24 સુધી સાત દિવસ ચાલનારા પારાયણમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો

Read More
ગુજરાત

કાયદાકીય જાગૃતિ સેમીનાર તથા મહિલા કલ્યાણલક્ષી યોજનાઓના માર્ગદર્શન અગેનો સેમિનાર યોજાયો

મહિલા અને બાળ અધિકારીની કચેરી અરવલ્લી શ્રી,એસ.કે.શાહ. એન્ડ શ્રી કૃષ્ણ ઓ.એમ.આટર્સ કોલેજ,મોડાસા અને મહિલા અને બાળ અધિકારીની કચેરી અરવલ્લીના સંયુકત

Read More
ગુજરાત

શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ સહકારી શરાફી મંડળી લિમિટેડ મોડાસા દ્વારા એક દિવસીય પ્રવાસ યોજાયો

શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ સહકારી મંડળી લિમિટેડ મોડાસા દ્વારા મોડાસા થી ગણપતપુરા ગણપતિ મંદિર, બુટ ભવાની મંદિર, સાળંગપુર કષ્ટભંજન હનુમાન

Read More
ગુજરાત

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેકટના ખર્ચમાં ૧૦૦૦ કરોડનો વધારો

અમદાવાદ-મુંબઈ વચ્ચેનો મહાત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેકટમાં ખર્ચ સતત વધતો રહ્યો હોય તેમ હાઈકોર્ટ સમક્ષ નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશને રજુ કરેલા

Read More
ગુજરાત

રાજય સરકારે આયુષ્યમાન ભારત કાર્ડ પર લાભ ૫ લાખથી વધારીને ૧૦ લાખ કર્યો

ભૂપેન્દ્ર પટેલ સતત બીજીવાર મુખ્યમંત્રી બન્યા છે. નવી સરકાર બની ગઈ છે અને ચૂંટણી પહેલા કરેલા વાયદાઓ પૂરા કરવાની શરૂઆત

Read More
ગુજરાત

દિલ્હીમાં રાત્રે ૧ વાગ્યા સુધી રેસ્ટોરન્ટ્‌સ ખુલ્લી રહેશે, એલજીની મંજૂરી

દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ દિલ્હીમાં કેટલીક જગ્યાએ રાત્રે ૧ વાગ્યા સુધી રેસ્ટોરાં ખોલવાની મંજૂરી આપી છે. દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટીની

Read More
આંતરરાષ્ટ્રીય

કોરોનાને કારણે હોસ્પિટલમાં સ્ટાફ અને દવાઓ સહિતનો પુરતો સ્ટોક રાખવા આદેશ

ચીનમાં, ઓમિક્રોનના નવા વેરિઅન્ટ BF-7Aએ હોબાળો મચાવ્યો છે, રાજ્યના આરોગ્ય વિભાગે સુરક્ષાની સાવચેતી હેઠળ કવાયત હાથ ધરી છે. જે અંતર્ગત

Read More
રાષ્ટ્રીય

દ્વારકામાં ભગવાન કૃષ્ણની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર અને પવિત્ર યાત્રાધામ દ્વારકા દેશભરના ભક્તોની આસ્થાનું

Read More