ગાંધીનગર

દેહગામના પાટો હીરાતલાવ પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

રાજ્ય સરકાર દ્વારા આયોજિત શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2025ના શુભારંભ નિમિતે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ

Read More
ગાંધીનગર

શાહપુર તથા વલાદ ગામની પ્રાથમિક શાળાઓ ખાતે બાલુડાઓને પ્રવેશ કરવાયો

સમગ્ર રાજ્યમાં શરૂ થયેલ ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ -૨૦૨૫નો દ્રિતિય દિવસે ગાંધીનગર તાલુકાના શાહપુર પુર તથા વલાદ ગામે ગુજરાત રાજ્યના મુખ્ય

Read More
ahemdabadગુજરાત

અમદાવાદમાં ૧૪૮મી રથયાત્રાનો પ્રારંભ: ‘જય રણછોડ’ના નાદથી ગુંજ્યું વાતાવરણ

અમદાવાદ: આજે અષાઢી બીજ, એટલે કે ૨૭ જૂન, ૨૦૨૫ ના રોજ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાઓ નીકળી

Read More
ગુજરાત

ગુજરાતના ૨૧૫ તાલુકામાં મેઘમહેર, ખેડૂતોમાં ખુશીનો માહોલ

અમદાવાદ: ગુજરાતમાં ચોમાસું સક્રિય બન્યું છે અને ગઇકાલે ૨૬ જૂનના રોજ રાજ્યના ૨૧૫ તાલુકામાં હળવાથી અતિભારે વરસાદ નોંધાયો હતો. ખાસ

Read More
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીયવેપાર

ડોનાલ્ડ ટ્રમ્પનો સંકેત: ચીન બાદ ભારત સાથે પણ ટૂંક સમયમાં ‘બિગ ડીલ’

વોશિંગ્ટન ડીસી: અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સાથે એક વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા હોવાનું જાહેર કર્યું છે. આ

Read More
ahemdabadગુજરાત

અમદાવાદમાં ૧૪૮મી રથયાત્રાનો પ્રારંભ: મુખ્યમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીએ કરાવી આરતી

અમદાવાદ: ભગવાન શ્રી જગન્નાથજીની ૧૪૮મી ભવ્યાતિભવ્ય રથયાત્રા આજે અમદાવાદમાં ભક્તોના અદમ્ય ઉત્સાહ વચ્ચે શરૂ થઈ ગઈ છે. વહેલી સવારથી જ

Read More
ahemdabadગુજરાત

અમદાવાદ રથયાત્રા: આસ્થા, ઇતિહાસ અને ભવ્યતા સાથે ભગવાન જગન્નાથની ભક્તિ યાત્રા

અમદાવાદમાં રથયાત્રા પર્વ અષાઢી બીજના દિવસે ઉજવાય છે, જે ભારતની સૌથી મોટી અને પ્રાચીન રથયાત્રાઓમાંની એક છે. આ યાત્રા 1878થી શરૂ

Read More
ગુજરાત

આપના બોટાદના MLA ઉમેશ મકવાણાએ તમામ પદ છોડ્યા

અમદાવાદ: વિસાવદર પેટાચૂંટણીમાં વિજય બાદ આમ આદમી પાર્ટી (AAP) માં ઉજવણીનો માહોલ છે, ત્યારે ગુજરાત પ્રદેશમાં પક્ષના આંતરિક વિખવાદની ચર્ચાએ

Read More
રાષ્ટ્રીયવેપાર

રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ટુ-વ્હીલરને પણ ટોલ: ૧૫ જુલાઈથી FASTag ફરજિયાત

દેશના લાખો બાઈક ચાલકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી ૧૫ જુલાઈથી રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ટુ-વ્હીલર વાહનો પાસેથી

Read More
ahemdabadગુજરાત

અમદાવાદમાં ૧૪૮મી રથયાત્રા: ૨૩ હજારથી વધુ જવાનો તૈનાત, ૩૫૦૦ CCTVથી મોનિટરિંગ

અમદાવાદ: ભગવાન જગન્નાથની ભવ્યાતિભવ્ય ૧૪૮મી રથયાત્રા આવતીકાલે અમદાવાદમાં નીકળવાની છે. આ ઐતિહાસિક પ્રસંગે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે

Read More