ગાંધીનગરગુજરાત

રાજયમાં આજથી ધોરણ 6થી 8 ની શાળાઓ શરૂ, વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત રહેશે

રાજ્યમાં આજથી તમામ પ્રાથમિક સ્કૂલોમાં ધોરણ છથી આઠના વર્ગોમાં ક્લાસરૂપ શિક્ષણ શરૂ થયું છે. સરકારે જાહેર કરેલી એસઓપી અને ગાઈડલાઈન

Read More
આરોગ્યરાષ્ટ્રીય

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસમાં મોટો ઉછાળો, કેરળમાં ચિંતાજનક

કોરોનાના ત્રીજી લહેરના ભય વચ્ચે, ભારતમાં રોગચાળાનું સંકટ ફરી એકવાર વધતું જણાય છે. ગત દિવસ કરતા 12 ટકા વધુ કોરોના

Read More
રાષ્ટ્રીય

કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી સુધી DA 31% થઇ શકે છે

કેન્દ્રીય કર્મચારીઓને ફરી એક સારા સમાચાર મળી શકે છે. કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું (DA) અને પેન્શનરો માટે મોંઘવારી રાહત (DR)

Read More
ધર્મ દર્શન

સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર જલારામ બાપાનું મંદિર આજથી ખુલ્લું મુકાયું

સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર જલારામ બાપાનું મંદિર આજથી ખુલ્લું મુકાયું છે. આજથી ભક્તો મંદિરમાં દર્શન અને અન્નક્ષેત્રનો લાભ લઇ શકશે. નોંધનીય

Read More
રાષ્ટ્રીય

આઝાદીના 75 વર્ષ નિમિતે કોંગ્રેસની વર્ષભર ઉજવણી, મનમોહનસિંહના નેતૃત્વમાં સોનિયાએ બનાવી 11 સદસ્યોની કમિટી

Congress ના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) એ દેશની આઝાદીની 75 મી વર્ષગાંઠ નિમિત્તે વર્ષભરની ઉજવણીની યોજના અને સંકલન

Read More
મનોરંજન

અભિનેતા અને બિગ બોસ વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકથી નિધન

અભિનેતા અને બિગ બોસ વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું ગુરુવારે નિધન થયું. આવા અહેવાલ આવતાની સાથે જ બોલિવૂડમાં શોકનો માહોલ ફેલાઈ ગયો.

Read More
ગુજરાતધર્મ દર્શન

ચોટીલા ડુંગર પર થયો એક ચમત્કાર, જે અત્યાર સુધી પહેલા કોઈ દિવસ નથી જોવા મળ્યો.

ગુજરાતમાં ઘણા બધા ભગવાનના મંદિરો આવેલા છે. આ બધા મંદિરો પાછળ કંઈકને કઈં રહસ્ય હોય છે, અને તેથી જ ભક્તો

Read More
આરોગ્યગુજરાતરાષ્ટ્રીય

સપ્ટેમ્બરમાં કોરોના વાઇરસનો નવો મ્યૂટન્ટ આવશે તો ઓક્ટોબર અને નવેમ્બરમાં થર્ડ વેવમા દૈનિક ૧ લાખ કેસ નોંધાઇ શકે

દિલ્હી : ઇન્ડિયન મેડિકલ રિસર્ચ કાઉન્સિલ (આઇસીએમઆર)ના એપિડેમિયોલોજી એન્ડ કોમ્યુનિકેબલ ડિસીઝ વિભાગના વડા ડો. સમિરન પાંડાએ ચેતવણી ઉચ્ચારી છે કે

Read More
ગુજરાત

રાજ્યમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યા જિલ્લામાં અપાયું એલર્ટ

રાજ્યમાં છેલ્લા બે દિવસથી મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે મહારાષ્ટ્રના વિદર્ભમાં સાયક્લોનિકલ સર્ક્યુલેશન અને રાજસ્થાનના મોટાભાગના

Read More
ગુજરાત

અમદાવાદ : સિવિલ હોસ્પિટલમાં કોરોના કાળમાં વિવાદમા રહેલા સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. જે.વી. મોદીએ આપ્યું રાજીનામું

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોના કાળમાં વિવાદમા રહેલા સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. જે.વી. મોદીએ આખરે રાજીનામું આપી દીધું છે. તેમણે અગાઉ ત્રણ

Read More