ધર્મ દર્શન

સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર જલારામ બાપાનું મંદિર આજથી ખુલ્લું મુકાયું

સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર જલારામ બાપાનું મંદિર આજથી ખુલ્લું મુકાયું છે. આજથી ભક્તો મંદિરમાં દર્શન અને અન્નક્ષેત્રનો લાભ લઇ શકશે. નોંધનીય

Read More
રાષ્ટ્રીય

આઝાદીના 75 વર્ષ નિમિતે કોંગ્રેસની વર્ષભર ઉજવણી, મનમોહનસિંહના નેતૃત્વમાં સોનિયાએ બનાવી 11 સદસ્યોની કમિટી

Congress ના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) એ દેશની આઝાદીની 75 મી વર્ષગાંઠ નિમિત્તે વર્ષભરની ઉજવણીની યોજના અને સંકલન

Read More
મનોરંજન

અભિનેતા અને બિગ બોસ વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકથી નિધન

અભિનેતા અને બિગ બોસ વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું ગુરુવારે નિધન થયું. આવા અહેવાલ આવતાની સાથે જ બોલિવૂડમાં શોકનો માહોલ ફેલાઈ ગયો.

Read More
ગુજરાતધર્મ દર્શન

ચોટીલા ડુંગર પર થયો એક ચમત્કાર, જે અત્યાર સુધી પહેલા કોઈ દિવસ નથી જોવા મળ્યો.

ગુજરાતમાં ઘણા બધા ભગવાનના મંદિરો આવેલા છે. આ બધા મંદિરો પાછળ કંઈકને કઈં રહસ્ય હોય છે, અને તેથી જ ભક્તો

Read More
આરોગ્યગુજરાતરાષ્ટ્રીય

સપ્ટેમ્બરમાં કોરોના વાઇરસનો નવો મ્યૂટન્ટ આવશે તો ઓક્ટોબર અને નવેમ્બરમાં થર્ડ વેવમા દૈનિક ૧ લાખ કેસ નોંધાઇ શકે

દિલ્હી : ઇન્ડિયન મેડિકલ રિસર્ચ કાઉન્સિલ (આઇસીએમઆર)ના એપિડેમિયોલોજી એન્ડ કોમ્યુનિકેબલ ડિસીઝ વિભાગના વડા ડો. સમિરન પાંડાએ ચેતવણી ઉચ્ચારી છે કે

Read More
ગુજરાત

રાજ્યમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યા જિલ્લામાં અપાયું એલર્ટ

રાજ્યમાં છેલ્લા બે દિવસથી મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે મહારાષ્ટ્રના વિદર્ભમાં સાયક્લોનિકલ સર્ક્યુલેશન અને રાજસ્થાનના મોટાભાગના

Read More
ગુજરાત

અમદાવાદ : સિવિલ હોસ્પિટલમાં કોરોના કાળમાં વિવાદમા રહેલા સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. જે.વી. મોદીએ આપ્યું રાજીનામું

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોના કાળમાં વિવાદમા રહેલા સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. જે.વી. મોદીએ આખરે રાજીનામું આપી દીધું છે. તેમણે અગાઉ ત્રણ

Read More
રાષ્ટ્રીય

ભૂતપૂર્વ ન્યાયાધીશ શરદ બોબડે અને RSS નાં વડા મોહન ભાગવત ની બેઠક થઈ, કારણ અકબંધ

મળતી માહિતી અનુસાર મંગળવારે સાંજે 4 થી 5 વાગ્યે આરએસએસ હેડક્વાર્ટરમાં (RSS Headquarter) ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ શરદ બોબડે અને મોહન

Read More
રમતગમત

IPLમાં ૨૦૨૨થી વધુ બે નવી ટીમ સામેલ કરવાનો નિર્ણય : અમદાવાદની ટીમની એન્ટ્રી લગભગ નિશ્ચિત

ભારતીય ક્રિકેટ બોર્ડે આગામી ૨૦૨૨ની આઇપીએલથી વધુ બે ટીમ જાહેર કરવાની જાહેરાત કરી છે. ભારતીય ક્રિકેટ બોર્ડ એક અંદાજ પ્રમાણે

Read More
રાષ્ટ્રીય

મહિનાના પહેલા દિવસે મોંઘવારીનો માર, LPG સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો

પેટ્રોલિયમ કંપનીઓએ મહિનાના પહેલા દિવસે જ રાંધણ ગેસની કિંમતોમાં વધારો કરી દીધો છે. સબસિડી વગરના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 25

Read More